MH370ના સહ પાયલોટે ફોન કર્યો હોવાનો રિપોર્ટ
કુઆલાલંપુર :
એક મહિના કરતાં પણ વધારે સમયથી ગુમ થયેલા મલેશિયાના વિમાનના સહ પાયલોટે વિમાન રડારમાંથી અદૃશ્ય થયું તેના થોડાં સમય પહેલાં જ પોતાના મોબાઈલ ફોનથી કોલ કર્યો હતો તેમ એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે. આઠ માર્ચના રોજ ગુમ થયેલા આ વિમાનમાં લગભગ 239 લોકો સવાર હતા.
ન્યૂ સ્ટ્રેટ્સ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ફારિક અબ્દુલ હમીદનો કોલ એકાએક કપાઈ ગયો હતો. વિમાન મલેશિયાના પશ્ચિમ કિનારા પર પેનાંગ દ્વીપની નજીક નીચે ઉડી રહ્યું હતું ત્યારે આ કોલ કરવામાં આવ્યો હતો. પેનાંગ રાજ્યમાં એક ટેલિફોન સબ સ્ટેશનથી આ વાતની ખાતરી થઈ હતી.
રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ટેલીફોન કંપની ટેલ્કોના ટાવર પરથી ખબર પડે છે કે તે કોલના પ્રયત્નમાં હતો. કોલ કેમ કટ થઈ ગયો તેનું કારણ એ છે કે વિમાન ટાવર પાસેથી ખૂબ ઝડપથી દૂર થઈ રહ્યો હતો અને આગલા ટાવરના કવરેજમાં આવ્યો નહોતો. બેજિંગ જઈ રહેલા આ વિમાનમાં 239 લોકો સવાર હતા. જેમાં પાંચ ભારતીયો, એક ભારતીય મૂળનો કેનેડાનો પરિવાર અને 154 ચીની નાગરિકો સામેલ હતા.
સમાચાર પત્રના અહેવાલ મુજબ ફારિકની કોલ ડિટેઈલ ચેક કરતાં ખબર પડી હતી કે જે વ્યકિત સાથે તેણે અંતિમ વાર વાત કરી હતી તેની સાથે નિયમિત વાત થતી હતી. આ પોલ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી વિમાને ઉડ્ડયન કર્યું તેના બે કલાક કરતાં પહેલાંના સમયનું નથી.
વિમાનની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ફારિકના ફોનની તપાસ કરતાં ખબર પડે છે કે વિમાન ટેક ઓફ થાય તે પહેલાં જ તેણે સંપર્ક કાપી નાંખ્યો હતો. જોકે ફોન સ્વીચ ઓફ કરતા પહેલાં આવા પરિણામો દર્શાવે છે. આવી સ્થિતિમાં વિમાનના ઉડ્ડયન દરમિયાન ઈગારી અને પેનાંગ વચ્ચે લાઈન ફરીથી કનેક્ટ થઈ હતી.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: