ફેસબુક બાદ SBI ટ્વિટર પર સક્રિય બની
નવી દિલ્હી :
ભારતની સૌથી મોટી બેંક ગણાતી ભારતીય સ્ટેટ બેંકને ખાનગી ક્ષેત્રની બેંકો તરફથી મળી રહેલી તીવ્ર સ્પર્ધાના કારણે પોતાના ગ્રાહકોને ટકાવી રાખવા વધુ એક પગલું ભર્યું છે. વધુને વધુ લોકો ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા બેંકિંગ સેવાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણ્યા બાદ એસબીઆઈએ ટ્વિટર તરફ કદમ માંડ્યું છે. ફેસબુક તથા યૂટ્યુબ પર એકાઉન્ટ શરૂ કર્યા બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર એસબીઆઈના ગ્રાહકોને બેંકને લગતી માહિતી મળી શકશે.
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક દ્વારા ગત મહિને ટ્વિટર સંબંધિત ચાલુ ખાતું શરૂ કરવામાં આવ્યું હતું. છે. આઈસીઆઈસી બેંક દ્વારા ઘરે રહીને જ બેંક ખાતું ખોલાવાની સુવિધા આપવામાં આવે છે. જે અંગેની જાહેરખબરમાં અમિતાભ બચ્ચનને જોઈ શકાય છે. એસબીઆઈ માટે ટ્વિટર હેંડલ ટ્વિટર ડોટ કોમ, ધ ઓફિશિયલ એસબીઆઈ છે.
બેંકે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અમે આ કદમ ઉઠાવ્યું છે. બેંકની પ્રોડક્ટો અને સેવાઓ અંગે 24 કલાક ટ્વિટ કરીને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકોને એકત્ર પણ કરવામાં આવશે. બેંકોને આશા છે કે ટ્વિટર હેંડલથી ટેકનિકલી રીતતે યુવા પેઢી સાથે સંકળાવાની તક મળશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: