SBI ATMના ઉપયોગ બદલ ચાર્જ વસૂલશે
નવી દિલ્હી :
દેશભરમાં 32,000થી પણ વધુ એટીએમ નેટવર્ક ધરાવી દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ATMના સંચાલનમાં થઈ રહેલા નુકસાનને ભરપાઈ કરવા માટે ગ્રાહકો પાસેથી એટીએમના વ્યવહાર પર ચાર્જ વસૂલશે.
બેંકની અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, એટીએમ નેટવર્કના વિસ્તાર માટે તેનું વ્યાવસાયિકરણ કરવાની જરૂરિયાત છે. અમે જે પણ સેવાઓ આપીએ છીએ તે બધા પર ચાર્જ વસૂલવામાં આવશે અને તે દરેકના હીતમાં હશે. અમે એક સફળ વ્યાવસાયિક મોડલ બનાવવા માંગીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે એસબીઆઈનું સૌથી મોટું એટીએમ નેટવર્ક છે. કેટલાક રાજ્યોને બાદ કરીને મોટાભાગના રાજ્યોમાં એટીએમ સંચાલનમાં ખોટ જઈ રહી છે. એસબીઆઈ હવે વધુ દિવસો માટે એટીએમ પર સબસિડી આપી શકે તેમ નથી. જોતે તેમણે એટીએમ સંચાલન લાભમાં હોય તેવા રાજ્યોના નામ આપવાની ના પાડી હતી.
ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, એટીએમમાં થનારું નુકસાન ચિંતાનજક છે. એસબીઆઈ વધારે એટીએમ લગાવવા માગે છે. તેમની બેંક આ માટે તૈયાર પણ છે. પરંતુ આને કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે પણ અમારે વિચારવાનું છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: