સાન ફ્રાન્સિસકોમાં 70 ભારતીય પાસપોર્ટની ચોરી
વોશિંગ્ટન :
સાન ફ્રાન્સિસકોમાં એક ખાનગી કંપનીમાંથી લગભગ 70 ભારતીય પાસપોર્ટની ચોરી થઈ હતી. સાન ફ્રાન્સિસકોમાં આવેલી ભારતીય કોન્સ્યુલેટે વિઝા તથા પાસપોર્ટને લગતું આઉટસોર્સિંગનું કામ એક કંપનીને સોંપ્યું હતું. જે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સાન ફ્રાન્સિસકો પોલીસ સુરક્ષામાં રહી ગયેલી ક્ષતિઓની તપાસ કરી રહી છે. પાસપાર્ટનો કોઈ વ્યક્તિ દુરુપયોગ ન કરી શકે તે હેતુથી ભારતીય કોન્સ્યુલેટ તથા સ્થાનિક પોલીસ દ્વારા વિદેશ વિભાગ તથા સંબંધિત લાગતાં વળગતાં અધિકારીઓને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.
ભારતીય અમેરિકન ન્યૂઝ પેપર ઈન્ડિયા વેસ્ટના અહેવાલ મુજબ, બીએલએલ ઈન્ટરનેશનલના સાન ફ્રાન્સિસકો કાર્યાલયમાંથી નવેમ્બર 2013ના અંતમાં ઓછામાં ઓછા 70 ભારતીય પાસપોર્ટની ચોરી થઈ હતી. પોલિસે 2 ડિસેમ્બર, 2013ના રોજ આ અંગેના તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તાળું મારેલી તિજોરીમાંથી રોકડ અને ચેકની સાથે પાસપોર્ટની પણ ચોરી થઈ હતી. સાન ફ્રાન્સિસકોમાં ભારતીય દૂતાવાસ દ્વારા ચોરી થયેલા પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: