યુવી-વિરાટના ફોટો સાથે ટ્વિટર પર T-20 વર્લ્ડકપનો ફિવર
મુંબઈ :
ટી-20 વર્લ્ડ કપમાં ભારત 21 માર્ચે પાકિસ્તાન સામે રમીને અભિયાનના શ્રી ગણેશ કરશે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પહોંચી ગઈ છે તથા પ્રેકટિસનો આરંભ પણ કરી દેશે. પરંતુ આ પહેલા એક વિશેષ પ્રકારની તૈયારીનો પણ આરંભ થઈ ગયો છે. T-20 વિશ્વ કપના ટ્વિટર એકાઉન્ટ પર યુવરાજ સિંહ તથા વિરાટ કોહલીની એક તસવીર તેના સિગ્નેચર સાથે શેર કરવામાં આવી છે.
ટ્વિટર દ્વારા T-20 વર્લ્ડ કપને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે તથા આ પ્રમોશનનો ભાગ આ ફોટો છે. આ ફોટામાં યુવરાજ અને વિરાટ ટીમ ઈન્ડિયાની જર્સીમાં મસ્તીના અંદાજમાં દેખાઈ રહ્યા છે. યુવરાજના ફોટા સાથે તેની સહી પણ છે અને તેમાં લખવામાં આવ્યું છે કે #YOUWECAN (તમે કરી શકો છો) બીજી બાજુ વિરાટના ફોટા સાથે તેની સિગ્નેચર પણ છે જેમાં #Belief (વિશ્વાસ) લખેલું છે.
ગત ટી 20 વિશ્વકપમાં ભારત ગ્રુપ મેચમાં માત્ર એક જ મેચ હાર્યું હતું તેમ છતાં તેને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. આ વખતે ભારત 2007નું પુનરાવર્તન કરવા માંગશે. 2007ના ટી-20 વિશ્વકપની પહેલી સિઝનમાં ધોનની આગેવાનીમાં ભારત વિજેતા બન્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની સાથે એક ગ્રુપમાં છે.
યુવી અને વિરાટની આ તસવીરમાં લોકોએ ખૂબ ટ્વિટ કર્યું થે, કેટલાક લોકોએ તેને ટીમનું મનોબળ વધારવા માટેનું પગલું ગણાવ્યું છે તો કેટલાકે બંનેને રમત પર ધ્યાન આપવાની સલાહ આપી છે.
MP
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: