ધોનીના જીવન પર 95 કરોડના ખર્ચે ફિલ્મ બનશે
મુંબઈ :
ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રિયલ લાઈફ પર ફિલ્મ બનવા જઈ રહી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નીરજ પાંડેની આગામી ફિલ્મમાં ધોનીનો રોલ નિભાવતો નજરે પડી શકે છે. આ ફિલ્મનું બજેટ 95 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુશાંતે આ અંગે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જે માટે તે ધોનીના શહેર રાંચીમાં ચાલ્યો ગયો છે. ધોની અંગે વધુ માહિતી મેળવવા માટે તે ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરી રહ્યો છે. આ ઉપરાંત તે ધોનીને પણ મળી ચૂક્યો છે.
આટલું જ નહીં સુશાંત સિંહ માત્ર ધોની જેવા જ દેખાવા માંગતો નથી પરંતુ તેની જીવન શૈલીને અપનાવવા માંગે છે. જેનાથી તે ફિલ્મને વધુ વાસ્તવિક બનાવી શકે. તે વારંવાર ધોનીની મેચ ક્લિપિંગ જોવાની સાથે તેના ઈન્ટરવ્યુને ફોલો કરી રહ્યો છે.
ઐ ફિલ્મ ધોનીના ક્રિકેટ જીવનમાં આવેલા ચઢાવ-ઉતાર પર આધારિત હશે. ઉપરાંત ધોનીના વ્યક્તિગત જીવન સાથે સંકળાયેલી તમામ નાની મોટી વાતોનું ફિલ્મમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે ધોનીની પત્ની સાક્ષીનો રોલ દીપિકા પાદુકોણ કે શ્રદ્ધા કપૂર ભજવી શકે છે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: