અમેરિકન કોંગ્રેસની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ન્યાયતંત્ર સહિત સરકારના દરેક સ્તર પર વ્યાપક ભ્રષ્ટાચાર છે. અમેરિકન વિદેશ મંત્રી જોન કૈરી દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક રિપોર્ટ કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યુમન રાઈટ્સ પ્રેક્ટિસિઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્તર પર છે.
આ રિપોર્ટ મુજબ અધિકૃત લેવલ પર ભ્રષ્ટાચાર થવા પર કાયદો ગુનાહિત સજા આપે છે. પરંતુ ભારત સરકારે કાયદાને અસર પડે તે રીતે લાગૂ કર્યો નથી અને અધિકારીઓ આ છૂટનો ફાયદો ઉઠાવીને ભ્રષ્ટ કામમાં સંકળાઈ જાય છે. રિપોર્ટ મુજબ સરકારના દરેક સ્તર પર ભ્રષ્ટાચાર થાય છે. સીબીઆઈએ જાન્યુઆરીથી નવેમ્બર મહિનાની વચ્ચે ભ્રષ્ટાચારના 583 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે સીવીસીએ વર્ષ 2012માં 7,224 કેસ મળ્યા. 5,228 કેસ વર્ષ 2012માં હતા અને બાકીના 1,696 કેસ 2011માં હતા. આયોગે 5,720 કેસ પર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યુડિશિયલ સિસ્ટમ પર કામ કરવામાં ગંભીર બોજ રૂપ છે અને આમાં મામલાનું સમાધાનને માટે આધુનિક વ્યવસ્થાનો અભાવ છે. આ કારણથી ન્યાય મળવામાં મોડું થાય છે અથવા તો ન્યાય મળી શકતો જ નથી. ઓગસ્ટમાં કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ત્રણ બીજી હાઇ કોર્ટમાં 275 ખાલી જગ્યાઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સબઓર્ડિનેટ અદાલતમાં પણ ખાલી જગ્યાઓના સંખ્યા વધારે છે. રાજ્યોમાં 3700થી વધારે પદ ભરવાના બાકી છે. કાયદા મંત્રીમએ મામલાના પતાવટમાં થઈ રહેલા વિલંબનું કારણ અદાલતમાં ખાલી પડેલ પદને જણાવવામાં આવી રહ્યું છે.
PK
અમેરિકન રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: