મુગલ ગાર્ડન જનતા માટે ખુલ્લો મુકાયો
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સામાન્ય જનતા માટે મુગલ ગાર્ડનનો દરવાજા ખોલી દીધા છે. 17 માર્ચ સુધી મુગલ ગાર્ડનમાં લોકો સુંદર ફુલછોડ અને લીલીછમ હરિયાળી નિહાળી શકશે.
રાષ્ટ્રપતિએ લગભગ 30 મિનિટ સુધી લોકોની અવરજવર અને આનુષાંગિક સુવિધાઓ તપાસી હતી.
રાષ્ટ્રપતિ ભવનના ખે નિવેદનમાં જણાવાયું હતુ કે રાષ્ટ્રપતિ દરરોજ સવારે આ બગીચામાં ફરવા જાય છે. તેઓએ લોકોને મોટી સંખ્યામાં મુગલ ગાર્ડનમાં આવવા અને તેમાં ખિલેલા સુંદર ફુલોનો નજારો નિહાળવા આમંત્રિત કર્યા છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે દેશનું ભવિષ્ય પણ મુગલ ગાર્ડનમાં ખિલેલા ફુલોની જેમ ઉજ્જવળ હશે. આ મુગલ ગાર્ડન સામાન્ય જનતા માટે સવારે 10 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
ગત વર્ષે આ બગીચાની મુલાકાતે 6.5 લાખ લોકો આવ્યા હતા. આ બગીચોમાં વર્ષમાં એક મહિના માટે ખોલવામાં આવે છે.
JD / YS
રાષ્ટ્રપતિએ લગભગ 30 મિનિટ સુધી લોકોની અવરજવર અને આનુષાંગિક સુવિધાઓ તપાસી હતી.
રાષ્ટ્રપતિ ભવનના ખે નિવેદનમાં જણાવાયું હતુ કે રાષ્ટ્રપતિ દરરોજ સવારે આ બગીચામાં ફરવા જાય છે. તેઓએ લોકોને મોટી સંખ્યામાં મુગલ ગાર્ડનમાં આવવા અને તેમાં ખિલેલા સુંદર ફુલોનો નજારો નિહાળવા આમંત્રિત કર્યા છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે દેશનું ભવિષ્ય પણ મુગલ ગાર્ડનમાં ખિલેલા ફુલોની જેમ ઉજ્જવળ હશે. આ મુગલ ગાર્ડન સામાન્ય જનતા માટે સવારે 10 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
ગત વર્ષે આ બગીચાની મુલાકાતે 6.5 લાખ લોકો આવ્યા હતા. આ બગીચોમાં વર્ષમાં એક મહિના માટે ખોલવામાં આવે છે.
JD / YS
Related News:
- રાષ્ટ્રપતિએ બિગ બીની સાથે બેસીને જોઈ ભૂતનાથ રિટર્ન્સ
- જામનગરના તબીબને પદ્મશ્રી એવોર્ડ
- અફઘાનિસ્તાનમાં શરૂ થયું રાષ્ટ્રપતિ ચૂંટણીને માટે મતદાન
- અમેરિકા ખાતે ફોર્ડ હૂડમાં ફાયરિંગ, 4નો મોત, 14 ઘાયલ
- નવસારી બેઠક : કોંગ્રેસે લધુમતી ઉમેદવારને ટિકીટ આપતાં વિવાદ વકર્યો
- આઈપીએલ ટિકિટોનું ગુરુવારથી ઓનલાઈન વેચાણ થશે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: