ઉત્તર પ્રદેશમાં ડૉક્ટરોની હડતાળ પૂરી થઈ ગઈ છે. ડૉક્ટરોની સંસ્થા આઈએમએ દ્વારા એલાન કરાયું છે કે બધા જ ડૉક્ટર આજે સવારથી પોતાના કામ પર પાછા ફરે. આની સાથે જ બધા જ સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ ફરીથી ચાલુ થઈ ગઈ છે.
ડૉક્ટરોએ આ બાબતમાં અલાહાબાદ હાઈકોર્ટના હસ્તક્ષેપ કરવા પછીથી હડતાળને પૂરી કરવાનું એલાન કર્યું છે. બુધવારે હાઈકોર્ટે આખી બાબતમાં આપોઆપ સમજશક્તિ દાખવતા મેડિકલ છાત્રાઓને મારપીટના આરોપી પોલીસ અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો, સાથે જ ડૉક્ટરો પાસેથી હડતાળ પૂરી કરીને કામ પર પાછા ફરવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ વચ્ચે બુધવારે યૂપી સરકારે હડતાળ કરનાર ડૉક્ટર પર એસ્મા લગાવી દીધો હતો.
ડૉક્ટરોની મારપીટનો મામલો 6 દિવસ જૂનો છે. આરોપ છે કે કાનપુર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીના કહેવા પર પોલીસે મેડિકલના વિદ્યાર્થીઓ અને જૂનિયર ડૉક્ટરોની ભારે મારપીટ કરાઈ હતી. આનાથી નારાજ રાજ્યથી મેડિકલ કૉલેજના ડૉક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. ડૉક્ટરોની સંસ્થા આઈએએમે પણ આ હડતાળનું સમર્થન કર્યું હતું. જાણકારી મુજબ 5 દિવસ ચાલેલી આ હડતાળના કારણે આશરે 40 દર્દીઓનું મોત નિપજ્યું હતું.
PK
હાઈકોર્ટના હસ્તક્ષેપને કારણે ડોક્ટરોની હડતાળ પૂરી
કાનપુર :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: