Home» India» India Politics» Narendra modi sonia gandhi rahul gandhi uttar pradesh khalilabad lok sabha polls election india
અમેરિકા પાસેથી લોખંડ લાવી શકે તેવું ભારત જોઈએઃ મોદી
ગોરખપુર :
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ખલીલાબાદમાં ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે એવું ભારત જોઈએ જે અમેરિકા પાસેથી લોખંડ લાવી શકે. તેમણે જણાવ્યું હતું કે, મા-બેટાની સરકાર હવે જવાની તૈયારીમાં છે અને નવી સરકાર પૂરી રીતે તૈયાર છે. હવે નક્કી તમારે કરવાનું છે કે દિલ્હીમાં મજબૂત સરકાર જોઈએ કે મરેલી માંદી સરકાર.
મોદીએ જણાવ્યું હતું કે, મજબૂત સરકાર માટે ઉત્તર પ્રદેશનું સમર્થન જરૂરી છે. અહીંના તમામ કમળ જોઈએ. અમારી રાજનીતિ જોડવાની અને વિકાસની છે નહીં કે તોડવાની. 2009ના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ પાંચ વર્ષમાં 10 કરોડ યુવાઓને રોજગાર આપશે. હું તમને પૂછવા માંગુ છું કે આમાંથી કેટલાને રોજગારી મળી.
મોદીએ દાવો કર્યો હતો કે, જ્યારે ભાજપની અટલ બિહારી વાજપેયી સરકાર હતી ત્યારના કાર્યકાળમાં છ કરોડ યુવાઓને રોજગાર આપ્યો હતો. મા-બેટાની સરકારે 10 વર્ષમાં દોઢ કરોડ લોકોને પણ રોજગારી આપી નથી. કેન્દ્ર સરકારને સમર્થન આપતી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને ઘેરતા તેમણે લોકોને પૂછ્યું હતું કે સપા અને બસપાએ તમારા ભલા માટે કોઈ કામ કર્યું હોય તો બનાવો. તેમણે એક જ કામ કર્યું છે દિલ્હીમાં જઈને સરકારનું સમર્થન કરવું જોઈએ. પોતપોતાની દુકાન ચલાવવી જોઈએ.
MP
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: