Home» Religion» Pilgrimage & Festival» Muslim family start preparation for tulsi vivah at vadodara city
તુલસી વિવાહની તૈયારીમાં મુસ્લિમ પરિવાર...
વડોદરા : તુલસી વિવાહની તૈયારીઓ વડોદરા શહેરમાં ધામધૂમથી શરૂ થઇ હતી. આમ તો રાજ્યમાં ઠેર-ઠેર તુલસી વિવાહની પરંપરા જોવા મળે છે. પરંતુ આપણે અહી શહેરના એક કોમીએકતા દર્શાવતા તુલસી વિવાહની વાત કરી રહ્યાં છીએ. જેમાં વર્ષોથી મુસ્લિમ પરિવાર તુલસીજી દેખરેખ કરી રહ્યાં છે. જેના કારણે આ અનોખા નરહરિના લગ્નની વાત છે.
નર અને સિંહની રૂપ ધારણ કરેલા ભગવાન નરસિંહજીના લગ્ન પૂનમના દિવસે થશે. આ તુલસી વિવાહની પરંપરા વડોદરામાં વર્ષોથી થાય છે. જેમાં માંડવી સ્થિત નરસિંહ ભગવાન બેન્ડ-બાજા સાથે તુલસી વાડી સ્થિત તુલસી માતાને પરણવા આવશે. વડોદરાના આ વિવાહનું મહત્વ ઘણું છે અને આ લગ્નની દરેક વિધિ ધામ-ધૂમથી ઊજવામાં આવે છે. સગાઇથી શરુ થયેલ વિધિ જે તમામ લગ્નની રશ્મ પૂરી કરશે. જેમાં ભગવાન જાન લઇ તુલસીજી ને પરણવા જશે અને તેમને પરણીને મંદિર લાવશે. 17 મી તારીખે આ વિવાહ થશે. છોકરી પક્ષ એટલે કે તુલસીજી ને ત્યાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. રોગનથી લઇ તમામ તૈયારી શરુ થઇ ગઈ છે. આ વિવાહની બીજી ખાસ વાત જોઈએ તો એ છે કે આ વિવાહમાં કન્યા પક્ષ તરીકે એક મુસ્લિમ પરિવાર છે. જેવાર પરિવાર આખું વર્ષ આ તુલસીજીની જાળવણી કરે છે અને આ વિવાહમાં કન્યા પક્ષની તમામ જવાબદારીઓ સ્વીકારે છે.
વર્ષો થી આ પરંપરા ચાલે છે અને આજે આ પરંપરા આ પરિવારના અબ્દુલ સલામ નામના મોટા દીકરા કરે છે. અબ્દુલ કહે છે કે આ લગ્નમાં અમે કન્યા પક્ષથી છીએ અને અમે સંપૂર્ણ તૈયારી કરીએ છે. તેઓનું કહેવું છે કે અમે તો એજ સંદેશ આપવા માંગીએ છે સર્વે એ પ્રેમ ભાવથી રેહેવું જોઈએ. એક તરફ જ્યા ધર્મથી લોકો વેહેંચાઈ રહ્યા છે ત્યારે આવા કિસ્સો સમાજને એક કરવાનું કામ કરે છે.
MS/DT
નર અને સિંહની રૂપ ધારણ કરેલા ભગવાન નરસિંહજીના લગ્ન પૂનમના દિવસે થશે. આ તુલસી વિવાહની પરંપરા વડોદરામાં વર્ષોથી થાય છે. જેમાં માંડવી સ્થિત નરસિંહ ભગવાન બેન્ડ-બાજા સાથે તુલસી વાડી સ્થિત તુલસી માતાને પરણવા આવશે. વડોદરાના આ વિવાહનું મહત્વ ઘણું છે અને આ લગ્નની દરેક વિધિ ધામ-ધૂમથી ઊજવામાં આવે છે. સગાઇથી શરુ થયેલ વિધિ જે તમામ લગ્નની રશ્મ પૂરી કરશે. જેમાં ભગવાન જાન લઇ તુલસીજી ને પરણવા જશે અને તેમને પરણીને મંદિર લાવશે. 17 મી તારીખે આ વિવાહ થશે. છોકરી પક્ષ એટલે કે તુલસીજી ને ત્યાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. રોગનથી લઇ તમામ તૈયારી શરુ થઇ ગઈ છે. આ વિવાહની બીજી ખાસ વાત જોઈએ તો એ છે કે આ વિવાહમાં કન્યા પક્ષ તરીકે એક મુસ્લિમ પરિવાર છે. જેવાર પરિવાર આખું વર્ષ આ તુલસીજીની જાળવણી કરે છે અને આ વિવાહમાં કન્યા પક્ષની તમામ જવાબદારીઓ સ્વીકારે છે.
વર્ષો થી આ પરંપરા ચાલે છે અને આજે આ પરંપરા આ પરિવારના અબ્દુલ સલામ નામના મોટા દીકરા કરે છે. અબ્દુલ કહે છે કે આ લગ્નમાં અમે કન્યા પક્ષથી છીએ અને અમે સંપૂર્ણ તૈયારી કરીએ છે. તેઓનું કહેવું છે કે અમે તો એજ સંદેશ આપવા માંગીએ છે સર્વે એ પ્રેમ ભાવથી રેહેવું જોઈએ. એક તરફ જ્યા ધર્મથી લોકો વેહેંચાઈ રહ્યા છે ત્યારે આવા કિસ્સો સમાજને એક કરવાનું કામ કરે છે.
MS/DT
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: