આજરોજ વડોદરાની પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા પર્વ પૂર્વે એક સૂચક કાર્યક્રમ યોજાયો. જેમાં માતા, ગુરુ અને પ્રકૃતિને ગુરુતુલ્ય ગણીને તેઓનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું. પ્રકૃતિની નિશ્રામાં યોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માતા, શિક્ષકો તથા પ્રકૃતિનું પૂજન કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા.
અત્રે નોંધવું ઘટે કે આજનો વિદ્યાર્થી પરંપરાગત સંસ્કારોથી દૂર જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ સાચા અર્થમાં સૂચક બની રહ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની માતાનું જાહેરમાં પૂજન-અર્ચન કર્યું ત્યારે માતાઓએ સજળ આંખે પોતાના બાળકોને આશિર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમના અતિથિવિશેષપદે ઉપસ્થિત જાણીતા મનોચિકિત્સક ડૉ. યોગેશ પટેલે આ પ્રકારના સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ શાળાના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ. પટેલે જણાવ્યું હતું કે ખુદ વેદોપનિષદો પણ માતા અને પ્રકૃતિને ગુરુતુલ્ય ગણે છે અને આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ જ હકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની રહેશે.
વધુમાં શાળા દ્વારા પ્લાસ્ટિકને સંપૂર્ણપણે તિલાંજલિ આપવા માટે મોટા પાયે સહીઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. ડૉ. તુષાર ભોંસલેએ જણાવ્યું હતું કે જો આજે આપણે સામાન્ય ચલણમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહિ કરીએ તો આગામી ભવિષ્યમાં વિષમ પગલાનો ભોગ બનવું પડશે. પ્લાસ્ટિક જ પ્રકૃતિની ખો કાઢવા માટેનું સૌથી ખતરનાક પરિબળ છે.
KP
વડોદરા ખાતે માતૃ દેવો ભવ:ની ઉજવણી
વડોદરા :
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: