નોબૂકા ઈતો નામની જાપાની મહિલા વ્યવસાયે વકીલ છે અને અંગ્રેજી બોલી શકે છે પણ તે આજકાલ માત્ર પોતાનાં ત્રણ બાળકોને સંભાળવાનું કામ જ કરે છે. વાસ્તવમાં જાપાનમાં કોઈ મહિલા પોતાના બાળકની સંભાળ લઈ શકે છે અથવા તો ઓફિસનું કામ કરી શકે છે. બંને કામ સાથે કરવા મુશ્કેલ છે.
નોબૂકા કહે છે, “જ્યારે મારું એક જ સંતાન હતું ત્યારે હું સવારે નવ વાગ્યે ઓફિસ જતી હતી અને બીજા દિવસે સવારે ત્રણ વાગ્યે ઘરે પરત આવતી હતી. જો તમારે કામ કરવું હોય તો તમારે બાળકોને ભૂલી જવા પડે છે.”
નોબૂકોની આ સ્થિતિ એ વાતનું ઉદાહરણ છે કે જાપાનમાં કામનું દબાણ કેટલું ઘાતક છે એ ખ્યાલ આપે છે. આ જ કારણસર જાપાનમાં 70 ટકાથી વધુ મહિલાઓ તેના પ્રથમ સંતાન પછી નોકરી છોડી દે છે.
આ ઉપરાંત અન્ય કારણ એ છે કે આ જાપાની મહિલાઓના પતિ, અમેરિકન કે યુરોપીયન પુરુષોની જેમ કોઈ ઘરકામમાં મદદ કરતાં નથી. આમ છતાં જાપાની મહિલાઓ કામ કરવા ઈચ્છતી હોય છે પણ મુશ્કેલી બાળકોની સારસંભાળની હોય છે. ટોકિયો સરકારના આંકડાઓ અનુસાર શહેરમાં 20000 બાળકો ડે-કેર સંસ્થાઓના વેઈટિંગ લિસ્ટમાં સામેલ છે. આવી કેટલીક સરકારી સંસ્થાઓ પણ છે. જે પૂરતી સંખ્યામાં નથી. આ ઉપરાંત આ સંસ્થાઓ મોંઘી પણ ખૂબ હોય છે. પ્રતિ માસ એક બાળક માટેનો ખર્ચ આવી ડે-કેર સંસ્થાઓમાં 50000 રૂ. જેટલો આવે છે જ્યારે ખાનગી સંસ્થાઓ તો તેનાથી પણ મોંઘી હોય છે.
આ સ્થિતિ જાપાનના ભવિષ્ય માટે ખતરનાક છે. અમેરિકન મૂળના જાપાની અર્થશાસ્ત્ર કેથી માત્સુઈના કહેવા પ્રમાણે જાપાની મહિલાઓ કામ કરી શકે એ માટે પ્રાથમિકતા મળવી જોઈએ પરંતુ આ સ્થિતિમાં જાપાનમાં આગામી સમયમાં કામકાજી લોકોની અછત ઊભી થઈ શકે છે.
JD / YS
માતૃત્વ માટે સૌથી ખરાબ દેશ જાપાન
ટોકિયો :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: