હોળીના તહેવારમાં ધમાચકડી કેમ મચાવવામાં આવે છે?
નવી દિલ્હી :
રંગોના તહેવાર એવા હોળીના પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. દેશના વિવિધ રાજ્યોમાં ધીમે ધીમે હોળીનો માહોલ જામતો જાય છે. હોળીનો તહેવાર હોય અને તેમાં ધમાચકડી ન હોય તો હોળીની મઝા કેવી રીતે આવે? પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો હોળીમાં ધમાચકડી અને મસ્તી કેમ કરે છે.
આ પાછળ એક પૌરાણિક કથા છે. જે પ્રમાણે ભગવાના શ્રીરામના પૂર્વજ રઘુના રાજમાં એક રાક્ષસી રહેતી હતી. તેનું નામ ઢૂંઢી હતું. તેણે ભગવાન શિવને પ્રસન્ન કરીને તંત્ર વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું તેમ કહેવાય છે. તેની આ વિદ્યાના કારણે તે અદ્રશ્ય થઈને બાળકોને દુઃખ પહોંચાડતી હતી. તંત્ર વિદ્યાથી તે બાળકોને બિમાર કરી દેતી હતી.
લોકોને જ્યારે ખબર પડી કે ભગવાન શિવે ઢૂંઢીને વરદાન આપતા સમયે એમ કહ્યું હતું કે, જ્યાં બાળકોની ધમાચકડી અને મસ્તી હશે ત્યાં ઢૂંઢીની આ વિદ્યા નિષ્ફળ જશે. જે બાદ હોળીના અવસરે બાળકોએ મસ્તી અને ધમાચકડી કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મોટા લોકો પણ આમાં જોડાવા લાગ્ચા અને હોળી પર ધમાચકડી, મસ્તી કરવાનું શરૂ થઈ ગયું.
MP
Related News:
- વિજેન્દ્ર સિંહે સોનાક્ષીને બોક્સિંગની ટ્રેનિંગ આપી
- લોકોને મતદાન માટે જાગૃત કરવા મોટી મોટી કંપનીઓ મેદાન
- સ્પાઈસજેટની ફ્લાઈટમાં એરહોસ્ટેસે કર્યો ડાન્સ( જુઓ વિડીયો)
- દ્વારકામાં ધૂળેટી નિમિત્તે હજારો ભાવિકોની ભીડ
- બચપણમાં રમતી હોળીને મિસ કરી રહી છે દીપિકા
- દ્રારકા ફુલડોલ મહોત્સવ : ગુજરાતના ખુણેખુણેથી કૃષ્ણભક્તોનું આગમન
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: