ઉડાન દરમ્યાન આઠ વિમાનોમાં હોળી મનાવવું સ્પાઈસજેટને મોંઘુ પડ્યું છે, નાગર વિમાનન નિયામક ડીજિસીએએ એરલાઈનને શો કોઝ નોટિસ જાહરે કરી છે. અને બે પાઈલોટને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રોએ કહ્યું કે સોમવારે સ્પાઈસજેટના કેબિન ક્રૂએ ઉડાન દરમ્યાન એક ગીત પર ડાન્સ કર્યો અને કેટલાક યાત્રીઓ પણ આ હોળી ઉત્સવમાં સામેલ થઈ ગયા. તેનો વીડિયો લઈને યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો.
એક વીડિયોમાં પાયલટે કૉકપિટથી બાહર આવીને ફોટો ખેંચ્યો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ પગલાં બધા જ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે અને બે પાયલોટને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પાઈસજેટે 17 માર્ચે 8 વિશેષ ઉડાનો સંચાલન કર્યું હતું.
વિમાનની કંપનીએ કહ્યું કે આ મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. અને ડીજીસીએ સાથ આપી રહી છે. કંપનીએ એવું કહેતા પોતાનો બચાવ કર્યો કે કૉકપિટમાં દરેક સમયે પાયલટ રહે છે.
કંપનીએ એક પ્રવક્તાને કહ્યું, ડાન્સને પ્રોફેશનલ રીતે જ કરવામાં આવ્યો હતો. અને આ યાત્રીઓને ખુશ કરવાનો એક પ્રયત્ન હતો. એવામાં અમેરિકા, યૂરોપ અને એશિયાની અન્ય જગ્યાની વિમાન કંપનીઓ વિશેષ તહેવાર પર કરતી રહે છે. અને તેના વીડિયો પણ યૂટ્યૂબ પર છે. પ્રવક્તાએ કહ્યું કે ડાન્સનો પૂરો કાર્યક્રમ માત્ર અઢી મિનિટનો જ હતો અને આને વિશેષ રૂપથી કેબિન ક્રૂએ કર્યો. એવામાં વિશેષ રૂપથી હાથના મૂવમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવ્યો.
સ્પાઈસજેટની ફ્લાઈટમાં એરહોસ્ટેસે કર્યો ડાન્સ( જુઓ વિડીયો)
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: