ગૂગલ એન્ડ્રોઈડ ટીવી પ્લેટફોર્મ લાવશેઃ રિપોર્ટ
નવી દિલ્હી :
ગૂગલે પોતાનો ટીવી બોક્સ બનાવવાનો ઈરાદો હજુ છોડ્યો નથી. ગૂગલ ટીવીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળતો નહોતો પરંતુ હવે એવા સમાચાર મળ્યા છે કે ગૂગલ એક નવા પ્લેટફોર્મ પર કામ કરી રહી છે. જેનું નામ એન્ડ્રોઈડ ટીવી રાખવામાં આવ્યું છે. તેની સીધી જ સ્પર્ધા એપલ ટીવી અને અમેઝોન દ્વારા હાલમાં જ લાવવામાં આવેલા ફાયર ટીવી સાથે થશે.
દ વર્ઝના જણાવ્યા મુજબ તેની પાસે એવા પુરાવાઓ છે જેના દ્વારા ખ્યાલ આવે છે કે ગૂગલ નવી ટીવી પ્લેટફોર્મ ડેવલોપ કરી રહી છે. એન્ડ્રોડ ટીવી આ પહેલા લાવવામાં આવેલા ગૂગલ ટીવી કરતા અલગ હશે. જે માર્કેટમાં રહેલા એપલ ટીવી અને ફાયર ટીવી જેવા બીજા સેટટોપ બોક્સોની જેમ જ રહેશે.
ગૂગલ ઈચ્છે છે કે ડેવલોપર એન્ડ્રોઈડ ટીવી માટે સરળ એપ બનાવે. ગૂગલ કેટલાક રેડીમેડ ઈન્ટરફેસ પણ તૈયાર કર્યા છે, જેમાં ડેવલપર આરામથી શો, ગેમ્સ, ફોટા, મ્યૂઝીક તથા ફિલ્મો વગેરેની મજા માળી શકશે. આ બધાનું સંચાલન એક રિમોટ કંટ્રોલ દ્વારા થશે. વર્ઝના જણાવ્યા મુજબ ગૂગલે પોતાના એપ્સ યૂટ્યુબ, પ્લે મુવીઝ તથા હૈંગઆઉટ તથા અન્ય થર્ડ પાર્ટી એપ્સના સ્ક્રીનશોટ પણ જોયા છે. ગૂગલે કન્ટેન્ટ પ્રોવાઈડર સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગે ગૂગલ દ્વારા કોઈ ટીપ્પણી કરવામાં આવી નથી.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: