દીવાળીને ઝગમગાવશે ફ્લોટિંગ દીવા
અમદાવાદ : દીવાળીનો તહેવાર હવે તો સાવ આંગણે આવીને ઉભો છે. ઘરની સાફસફાઇની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે ગૃહિણીઓથી માંડીને વર્કિંગ વુમનનું ધ્યાન જશે ઘરની સાજ સજાવટ તરફ. સ્વાભાવિક છે કે અવનવા દીવડા વિના દીવાળીની સજાવટ અધૂરી જ હોય.
આ વખતે માર્કેટમાં માટી તથા ટેરાકોટાના દીવડાની સાથે સાથે ફલોટિંગ દીવા આવ્યા છે જે દીવાળીની સજાવટના ઝળહળાટને બે ગણો કરી દેશે.
સુશોભિત દીવા અને પૂજા થાળી
ધનતેરસની લક્ષ્મીપૂજા તથા દીવાળી તથા નવા વર્ષે થતી પૂજા માટે અત્યારે ખાસ ડિઝાઇનર થાળી પણ મળે છે જેમાં ગણપતિ સ્વસ્તિક તથા મીણયુક્ત દીવો સેટ કરેલા જ હોય છે.
અત્યારે માર્કેટમાં સાદા દીવાની સાથે સાથે મીણની સાથે દીવેટ સેટ કરેલાં વેક્સના દીવા પણ મળે છે. જેને માટીનો બેઝ કે ટેરાકોટાનો બે લઇને બનાવવામાં આવ્યા હોય. દીવાળી માટે બનાવેલા આ દીવાની ઉપર રંગો વડે આકષર્ક ડિઝાઇન બનાવવામાં આવેલી હોય છે.
ડેકોટરેટિવ દીવા
ઘણા દીવા પર લાખકામ કરીને ટ્રાન્સપરન્ટ અને રંગબેરંગી સ્ટોન વડે સજાવટ કરવામાં આવી હોય છે.
કિડ્ઝ દીવા
હવે દીવા તથા કેન્ડલ સાથે હોય એ પ્રમાણેના ફ્લોટિંગ દીવા મળે છે. જેને મીણની મદદથી અલગ અલગ ફૂલ અને ફ્રૂટના આકારમાં બાળકો માટે જ ખાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે.
માંગલિક દીવા
માંગલિક પૂજા માટે સ્વસ્તિક, શંખ, તથા ગણપતિના આકારના દીવડાં પણ આ વખતે એકદમ ડિમાન્ડમાં છે. આ વખતે માર્કેટમાં જે દીવા તથા ફાનસ વેચાય છે તેનો તમે દીવાળી ઉપરાંત પણ સજાવટ તરીકે કલાત્મક ઉપયોગ કરી શકશો.
ડિઝાઇનર દીવાના માર્કેટમાં તમને પાંચ રૂપિયાના દીવાથી માંડીને 550 રૂપિયા સુધીના દીવા અને માટીના ઝૂમ્મરનું અપાર વૈવિધ્ય મળી રહેશે.
MP / YS
આ વખતે માર્કેટમાં માટી તથા ટેરાકોટાના દીવડાની સાથે સાથે ફલોટિંગ દીવા આવ્યા છે જે દીવાળીની સજાવટના ઝળહળાટને બે ગણો કરી દેશે.
સુશોભિત દીવા અને પૂજા થાળી
ધનતેરસની લક્ષ્મીપૂજા તથા દીવાળી તથા નવા વર્ષે થતી પૂજા માટે અત્યારે ખાસ ડિઝાઇનર થાળી પણ મળે છે જેમાં ગણપતિ સ્વસ્તિક તથા મીણયુક્ત દીવો સેટ કરેલા જ હોય છે.
અત્યારે માર્કેટમાં સાદા દીવાની સાથે સાથે મીણની સાથે દીવેટ સેટ કરેલાં વેક્સના દીવા પણ મળે છે. જેને માટીનો બેઝ કે ટેરાકોટાનો બે લઇને બનાવવામાં આવ્યા હોય. દીવાળી માટે બનાવેલા આ દીવાની ઉપર રંગો વડે આકષર્ક ડિઝાઇન બનાવવામાં આવેલી હોય છે.
ડેકોટરેટિવ દીવા
ઘણા દીવા પર લાખકામ કરીને ટ્રાન્સપરન્ટ અને રંગબેરંગી સ્ટોન વડે સજાવટ કરવામાં આવી હોય છે.
કિડ્ઝ દીવા
હવે દીવા તથા કેન્ડલ સાથે હોય એ પ્રમાણેના ફ્લોટિંગ દીવા મળે છે. જેને મીણની મદદથી અલગ અલગ ફૂલ અને ફ્રૂટના આકારમાં બાળકો માટે જ ખાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે.
માંગલિક દીવા
માંગલિક પૂજા માટે સ્વસ્તિક, શંખ, તથા ગણપતિના આકારના દીવડાં પણ આ વખતે એકદમ ડિમાન્ડમાં છે. આ વખતે માર્કેટમાં જે દીવા તથા ફાનસ વેચાય છે તેનો તમે દીવાળી ઉપરાંત પણ સજાવટ તરીકે કલાત્મક ઉપયોગ કરી શકશો.
ડિઝાઇનર દીવાના માર્કેટમાં તમને પાંચ રૂપિયાના દીવાથી માંડીને 550 રૂપિયા સુધીના દીવા અને માટીના ઝૂમ્મરનું અપાર વૈવિધ્ય મળી રહેશે.
MP / YS
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: