અમદાવાદમાં ધીરે ધીરે કેટરર્સ માર્કેટ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે તે જોતા તેઓ દરેક નવા પ્રયોગો માટે તૈયાર રહે છે. એટલે અમદાવાદમાં જુદી જુદી અન્ય પ્રવૃત્તિઓની સાથે સાથે ખાદ્યપદાર્થ સંબંધિત કાયક્રમોનું પણ અનોખું આયોજન થઈ રહ્યું છે.
તાજેતરમાં જ અમદાવાદમાં બોડકદેવ ખાતે એક કેટરિંગ મીટનું આયોજન થયું હતું. જેમાં આશરે 55થી 60 જેટલા અમદાવાદના જુદા જુદા પ્રખ્યાત કેટરર્સ એકત્ર થયા હતા. અને તેઓએ રસપૂર્વક જાણ્યું હતું કે, રીચ ક્રીમની મદદથી તેઓ પોતાની રેસિપીને કેટલી વધારે સ્વાદિષ્ટ બનાવી શકે છે. નોન ડેરી ક્રીમને જુદી જુદી રેસિપીમાં કેવી રીતે વાપરી શકાય. ક્રીમ વડે બનતી વાનગીઓના લાઇવ ડેમો દરમિયાન હાજર રહેલા કેટર્સને એ વાનગીઓ ચખાડવામાં પણ આવી હતી. જેથી તેઓ રેસિપીના સ્વાદ અંગે પૂરતી માહિતી મેળવી શકે.
રીચ ગ્રેવિસના સેલ્સ એક્ઝિક્યુટિવ રવીન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું કે, અમે આ ખાસ પ્રકારના નોન ડેરી ક્રીમનો કેટરર્સને પરિચય કરાવવા માંગતા હતા, કારણ કે આ રીચ ક્રીમ વિશ્વના 72 દેશોમાં વપરાય છે હવે, અહીં ગુજરાતમાં પણ કેટરર્સ તેનો ઉપયોગ ભારતીય વ્યંજનોથી માંડીને, રશિયન સલાડ, સ્મૂધી અને આઇસ્ક્રીમમાં જેવી વિવિધ રેસિપીમાં કરી શકશે. આ ઉપરાંત માયોનિઝની જગ્યાએ પણ રીચ ક્રીમનો ઉપયોગ થઈ શકશે.
કેટરર્સ મીટમાં હાજર રહેલાં તમામ કેટરર્સને એ શીખવામાં રસ પડ્યો હતો કે તેઓ રીચ ક્રીમનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકો માટે કેવી રીતે વધારે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકશે.
MP / YS
કેટરર્સ શીખ્યા રેસિપીના પાઠ
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: