Home » Authors » Raeesh Maniar

Raeesh Maniar

Raeesh Maniar

ડો. રઈશ મનીઆર એક માતબર ગઝલકાર, નાટ્યકાર અને હાસ્યકાર તરીકે જાણીતા છે. એમણે સત્તર  જેટલા પુસ્તકો લખ્યા છે. મુશાયરાઓમાં કવિ તરીકે અને વક્તા કે સંચાલક તરીકે એમને સાંભળવા એ લહાવો છે. ગુલઝાર, જાવેદ અખ્તર, કૈફી આઝમી સાહિર લુધિયાન્વી જેવા ઉર્દુ કવિઓને એમણે ગુજરાતી ભાષામાં ઉતાર્યા છે. શાયરશિરોમણી મરીઝ વિશેના એમના પુસ્તક પરથી સફળ નાટક ‘મરીઝ’ અવતર્યું છે.  કેવી રીતે જઈશના ગીતો માટે એમણે એવોર્ડ મેળવ્યો છે, ફિલ્મ ‘રામલીલા’માં પણ એમનું એક નાનકડું બેકગ્રાઉંડ સોંગ છે.  એમનું હાસ્ય તાજગીભર્યું અને માર્મિક હોય છે. સરળ અને સબળ ગુજરાતી ભાષામાં લખાયેલા આ હાસ્યલેખો દ્વારા જીજીએનની લેખકપંક્તિની તેઓ શોભા બની રહેશે.

Raeesh Maniar ના મંતવ્યો :

સફર મેં ધૂપ તો હોગી જો ચલ શકો તો ચલો

વેકેશનમાં સફર કરો અને suffer ન કરો એવું ન બને.

ખાલી (ન) થયેલી ટૂથપેસ્ટની કથા

શરૂઆતમાં પાંચેક દિવસ તો અંગૂઠાથી દબાવવાથી જ થોડી પેસ્ટ નીકળી આવે છે.

અને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું...

આ મૂરખાઓ તો કબરમાંય ટ્રેડમિલ મુકાવે એવા ‘ચાલુ’ માણસો છે.

વહેલા ઊઠવા વિશેની વ્યાપક ગેરમાન્યતાઓ

રાતે વહેલા સૂઇને વહેલા ઊઠે ઢીઢ, બળદબુદ્ધિ! નિર્ધન થશે! સૂકું રહે શરીર!

કેમ આજે નહાયા નથી?

સવારે નહાઇ લીધું હોય પછી પણ મારા દીદાર જોઇ ઘણાં મને પૂછે છે, ‘કેમ આજે નહાયા નથી?’

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %