ટ્વિટરની આવક વધી, શેરના ભાવ ઘટ્યા
સાન ફ્રાન્સિસકો :
સોશિયલ નેટવર્કિંગ સાઈટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વધી રહ્યો છે. લોકો ફેસબુક, ટ્વિટર પર પોતાની કંપનીની જાહેરાત મૂકીને પણ આવક રળતા હોય છે. વેપારની ભાષામાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે આવક વધે તો નફો વધે અને આવક ઘટે તો નફો ઘટે. પરંતુ ટ્વિટરના કિસ્સામાં આ ગણિત ઉંઘું પડી રહ્યું છે. ટ્વિટરની આવક વધવાની સાથે તેના શેરના ભાવ ઘટ્યા છે.
સોશ્યલ નેટવર્કીગ સાઇટ ટ્વિટરની આવક 31 ડિસેમ્બરે પૂર્ણ થયેલ ત્રિમાસીક ગાળામાં અંદાજે બમણી વધી 24.26 કરોડ ડોલર થઇ હતી, જો કે આ દરમિયાન કંપનીના વપરાશકર્તામાં નજીવો વધારો થયો હતો અને નુકશાન થયુ હતું. કંપનીના પરિણામ બાદ તેના શેયરનો ભાવ 11 ટકા તૂટી 58.50 ડોલર રહ્યો હતો. આ ત્રિમાસીક ગાળામાં કંપનીના સરેરાશ માસીક વપરાશકર્તામાં 30 ટકાનો થઇ 24.1 કરોડ પહોંચી હતી. રોકાણકારો આ વૃધ્ધિને મર્યાદિત માને છે, શેરબજારમાં દાખલ થયા બાદ કંપનીનુ આ પ્રથમ પરિણામ છે. કંપનીના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન તેનુ નુકશાન વધીને 64.5 કરોડ ડોલર થયું હતુ જે વર્ષ 2012માં 7.9 કરોડ ડોલર હતુ.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: