હવે, ટ્વિટર પર તસવીર અપલોડ કરી શકાશે
નવી દિલ્હી :
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે પોતાની વેબસાઈટમાં બે નવા મોબાઈલ ફીચરનો સમાવેશ કર્યો છે. આ ફીચર્સ પોસ્ટ કરવામાં આવતી સતવીરને પહેલાં કરતાં વધારે સોશિયલ બનાવી શકશે.
પહેલું ફીચર ટેગિંગ છે, જેનો ઉપયોગ કરીને તમે પોસ્ટ કરેલી તસવીરમાં લોકોને ટેગ પણ કરી શકો છો અને બીજા ફીચરની મદદથી હવે એક ટ્વિટમાં ચાર તસવીર પોસ્ચ કરી શકાશે.
પોતાના મિત્રો સાથે સંકળાયેલા રહેવા માટે ટ્વિટરે એક સુંદર ફીચર આપ્યો છે. જોકે ટ્વિટમાં પહેલાંની જેમ જ તમે 140 અક્ષરની મર્યાદામાં પોસ્ટ કરી શકશો, પરંતુ હવે એક ફોટોમાં ઓછામાં ઓછા 10 લોકોને ટેગ કરી શકશો. એવું લાગે છે કે ફેસબુકની વધતી લોકપ્રિયતા તથા તેનાથી મળી રહેલી જોરદાર સ્પર્ધાને જોતાં ટ્વિટરએ આ ફીચરનો ઉમેરો કર્યો છે. જેનો મતલબ છે કે ફેસબુક પર પોસ્ટ કરાનારી તસવીરોમાં મરજી પ્રમાણે ટેગ કરી શકાશે.
આ ઉપરાંત બીજા ફીચરમાં એક સાથે ઓછામાં ઓછા ચાર ફોટાને મોબાઈલને સિલેક્ટ કરીને ટ્વિટર પર અપલોડ કરી શકાય છે.જોકે હાલમાં આ ફીચર્સ માત્ર આઈફોન યુઝર્સ માટે છે, પરંતુ ટ્વિટરના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ આ ફીચર એન્ડ્રોઈડ તથા ટ્વિટરની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: