કેન્દ્ર સરકારે આજે સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની સંખ્યા 9 થી વધારીને 12 કરી છે. મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. નિર્ણય મુજબ 2013-14માં સબસિડીયુક્ત 9 સિલિન્ડર સિવાય ફેબ્રુઆરી અને માર્ચમાં 1 – 1 સિલિન્ડર સબિસિડી પર આપવામાં આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ કે એપ્રિલ 2014થી દર વર્ષે 12 સિલિન્ડર આપવામાં આવશે. એટલે કે દર વર્ષે 1 સિલિન્ડર આપવમાં આવશે.
નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ એઆઇસીસીની બેઠકમાં સિલિન્ડરની સંખ્યા વધારવાની માંગ કરી હતી. જેને આજે કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારનાં જણાવ્યા મુજબ એલપીજી સિલિન્ડરનાં 15 કરોડ ગ્રાહક છે. જેમાંથી 90 ટકા વધુમા વધુ 9 સિલિન્ડરનો ઉપયોગ કરે છે. જ્યારે બાકીનાં 10 ટકા લોકો જરૂરત મુજબ માર્કેટમાંથી સિલિન્ડર ખરિદે છે. સિલિન્ડરની સંખ્યા 12 કરવાથી 97 ટકા લોકો આ મર્યાદામાં આવી જશે. સરકારનાં આ નિર્ણયથી ફ્યૂલ સબસિડી 3,300 કરોડથી વધીને 5,000 કરોડ થઇ જશે.
DP
સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યા 9 થી વધીને 12 થઇ
નવી દિલ્હી :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: