વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘનાં મીડિયા સલાહકાર રહી ચૂકેલા ડો. સંજય બારુના પુસ્તક 'ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર- ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ'માં કરવામાં આવેલા ખુલાસાથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. પુસ્તકમાં દાવો કરાયો છે કે, સોનિયાએ ધીમેધીમે વડાપ્રધાનની બધી સત્તાઓ છીનવી લઈ સમાંતર માળખું ઉભું કર્યું હતું અને મનમોહન સિંહને રબ્બર સ્ટેમ્પ બનાવી દીધા હતા. જો કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા પુસ્તકમાં કરવામાં આવેલા તમામ દાવા ફગાવી દેવામાં આવ્યા છે.
પુસ્તકમાં પૂર્વ મીડિયા સલાહકારે ખુલાસો કર્યો છે કે, ડો. સિંહ તદ્દન નબળા વડાપ્રધાન હતા અને તેમના મંત્રી તેમના કાબૂમાં ન હતા. તેમણે લખ્યું છે કે, મંત્રીઓને એ ખબર હતી કે, તે પોતાના પદ પર સોનિયા ગાંધીના કારણે છે, તેથી તેમના પર મનમોહન સિંઘનું નિયંત્રણ ન હતું.
પુસ્તકમાં કરવામાં આવેલા દાવા મુજબ મનમોહન સિંહ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી. રંગરાજનને નાણામંત્રી બનાવવા માગતા હતા. તેને બદલે સોનિયા ગાંધીએ વડાપ્રધાનની સલાહ લીધા વિના પ્રણવ મુખર્જીને નાણામંત્રી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.
ટેલિકોમ કૌભાંડમાં ફસાયેલા દ્રમુક નેતા અને તત્કાલીન દૂર સંચાર મંત્રી એ. કે. રાજા વિશે ડો. બારુના પુસ્તકમાં કહેવાયું છે કે, વડાપ્રધાન તેમને પહેલા જ હટાવવા માગતા હતા, પરંતુ તેવું થવા દેવાયું નહીં. બારુનું કહેવું છે કે, મનમોહન સિંહને વડાપ્રધાનનું પદ તો મળ્યું પરંતુ તેમને તેના અધિકાર મળ્યા ન હતા.
ભાજપે આ મુદ્દે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે ભાજપના નેતા એમ. વૈંકયા નાયડુએ કહ્યું કે, અમે તો પહેલા દિવસથી કહેતો આવ્યું છું કે, વહીવટ વડાપ્રધાન કરે છે, નિર્ણયો મેડમ લે છે.
DP
Home» India» India Politics» Sonia gandhi weakened manmohan singh created parallel power structure book
ડૉ.મનમોહન નબળા વડાપ્રધાન: સંજય બારુ
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.54 % |
નાં. હારી જશે. | 20.82 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: