સુનંદા પુષ્કરની યાદમાં શશિ થરૂરે ટ્વિટ કર્યું
નવી દિલ્હી :
કેન્દ્રિય મંત્રી શશિ થરૂરે પોતાની પત્ની સુનંદા પુષ્કરના મોતના એક મહિના તેને યાદ કરી હતી. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને તેમને દુઃખના સમયમાં સાથે રહેલા સૌ લોકોનો આભાર માન્યો હતો.
થરૂરે ટ્વિટ કર્યું હતું કે, 'આજે સુનંદા આપણને છોડીને ચાલી ગઈ તેને એક મહિનો થઈ ગયો છે. સંકટના સમયમાં જે લોકો અમારી સાથે રહીને દુઃખ સહન કરવાની શક્તિ આપવા બદલ તેમનો આભાર.'
ગત મહિને થયેલા સુનંદાના મોત બાદ શશીની આ પહેલી ટ્વિટ છે. સુનંદા પુષ્કર દક્ષિણ દિલ્હીની પાંચ સિતારા લીલા પેલેસ હોટલમાં 17 જાન્યુઆરી, 2014ના રોજ રહસ્યમય પરિસ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
MP
Tags:
Related News:
- સુનંદા પુષ્કરના મોતનું રહસ્ય ખુલ્યું?
- રાજ્યના પ્રવાસન વિભાગને નેશનલ ટૂરિઝમ તરફથી એવોર્ડ
- સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : દિલ્હી પોલીસની અપરાધ શાખા કરશે તપાસ
- સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : કોલ ડિટેલને આધારે થશે પૂછપરછ
- સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : ઓવરડોઝ લેવાની જરૂરિયાત કેમ પડી ?
- સુનંદા પુષ્કરનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ એસડીએમને સોંપાયો
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: