
18 મહિનાથી સાયના ખિતાબથી વંચિત

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ તથા સ્વિસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર ફેંકાઈ ગયેલી ભારતની ટોચની ખેલાડી સાયના નેહવાલ છેલ્લા 18 મહિનાથી ખિતાબથી વંચિત છે. આટલા મહિનાનો દુકાળ દૂર કરવાના હેતુથી સીટી ફોર્ટ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એકથી છ એપ્રિલ સુધી રમાનારી ઈન્ડિયન ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
સાયનાએ આ વર્ષે લખનઉમાં પીવી સિંધૂને હરાવીને સૈયદ મોદી ગ્રાંપી ગોલ્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી હતી. આ મેચને બાદ કરતા અંતિમ 18 મહિનામાં તેણી એકપણ મોટો ખિતાબ જીતી શકી નથી. ઓલ્મિપક કાંસ્ય વિજેતા સાયનાએ મોટી જીત ઓક્ટોબર 2012 ડેનમાર્ક ઓપનમાં મેળવી હતી. 2013માં આખુ વર્ષ તેણે જીત માટે તરસવું પડ્યું હતું.
સાયનાએ ઈન્ડિયન ઓપન માટે કહ્યું હતું કે, કોઈ પણ ખેલાડી માટે ઘરેલું પ્રશંસકો અને સમર્થકો વચ્ચે રમવું વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઈન્ડિયન ઓપનમાં તમામ ભારતીય ખેલાડીઓને ઘરેલું દર્શકો સામે પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળે છે. મારા માટે આ ટુર્નામેન્ટ ખાસ છે અને અહીંયા હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: