લંડન ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં દેશ માટે કાંસ્ય ચંદ્રક જીતી લાવનાર સાઇના નેહવાલને રવિવારે આંધ્રપ્રદેશ બેડમિન્ટન એસોસિયેશન દ્વારા બીએમડબ્લ્યુ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી. હૈદરાબાદમાં આયોજિત આ કાર્યક્રમમાં આ કારની ચાવી ભારતીય ક્રિકેટ સ્ટાર સચિન તેંડૂલકર દ્વારા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સચિને જણાવ્યું હતું કે હજી સુધી બેડમિન્ટન સ્ટાર સાઇનાનું પ્રદર્શન દુનિયાએ જોયું જ નથી. તે આના કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરશે.
આંધ્રપ્રદેશના ખેલમંત્રી અને આંધ્રપ્રદેશ બેડમિન્ટન એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ચામુંડેશ્વરી નાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સાઇના લંડન ગઇ તે પહેલાં તેમણે વચન આપ્યું હતું કે જો તે મેડલ સાથે પરત આવશે તો તેને કાર ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવશે એટલે મેં મારું વચન પૂરું કર્યું છે.
ખેલમંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે સાઇના ક્રિકેટર સચિન તેંડૂલકરની મોટી પ્રશંસક છે જેથી આ કારની ચાવી સચિન દ્વારા મળતાં તેની ખુશી બમણી થઇ ગઇ હતી. આ સમયે સાઇનાના કોચ ગોપીચંદ અને પી. વી. સિંધુને પણ કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સચિને આ પ્રસંગે જણાવ્યું હતું કે મને ભરોસો છે કે સાઇના તેના આ પ્રદર્શનથી ખુશ હશે પણ સંતુષ્ટ નહીં હોય. અમે પણ સંતુષ્ટ નથી કારણ કે તેણે હજી ઘણું આગળ જવાનું છે. કોચ ગોપીચંદની મદદથી સાઈના હજુ ઘણું બધું કરી શકે તેમ છે..
DT / KP/DP
સચિનની સાઇનાને બીએમડબ્લ્યુ કારની ગિફ્ટ
હૈદરાબાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: