પોસ્કો પ્રોજેક્ટ પર થોડા સપ્તાહમાં કામ શરૂ થશેઃ મનમોહન સિંહ
નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે કહ્યું હતું કે, દક્ષિણ કોરિયાની કંપની પોસ્કોની ઓડિશામાં વર્ષોથી અટવાયેલી 12 અરબ ડોલરના સ્ટીલ પ્લાન્ટ અંગે થોડા સપ્તાહમાં જ કામ શરૂ કરવામાં આવશે. સિંહે જણાવ્યું હતું ક દક્ષિણ કોરિયાની કંપનીને ખાણ ખોદકામનો અધિકાર આપવાની કાર્યવાહી તીવ્ર ગતિથી આગળ વધી રહી છે.
ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હ્યે સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કર્યા પછી વડાપ્રધાને ઉપરોક્ત જાહેરાત કરી હતી. જે દરમિયાન ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ડિફેન્સ અને સ્પેસ સહિત પાંચ મુદ્દા પર કરાર થયા હતા.
જે બાદ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે, મને ખુશી થે કે પોસ્કોના ઓડિશામાં સ્થપાનારા સ્ટીલ પ્લાન્ટ અંગે આગામી થોડા સપ્તાહમાં જ કામ શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગની પણ મંજૂરી મળી ગઈ છે.
પોસ્કોનું આ સાહસ ભારતમાં સોથી વધુ સીધું વિદેશી રોકાણ(એફડીઆઈ) છે. આની જાહેરાત 2005માં કરવામાં આવી હતી. શરૂઆતથી જ આ પ્લાન્ટ વિવાદમાં ઘેરાયેલો રહ્યો છે અને તેના કારણે જ જમીન સંપાદન તથા વિવિધ મંજૂરીઓમાં વિલંબ થઈ રહ્યો છે.
ગત સપ્તાહે સરકારે આ પ્લાન્ટને કેટલીક શરતોનો આધીન પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી. આની સ્વીકૃતિની સાથે જ પોસ્કોનો આઠ વર્ષનો ઈંતજાર સમાપ્ત થઈ ગયો હતો. શરતો પ્રમાણે પોસ્કોએ પોતાના કુલ રોકાણના પાંચ ટકા એટલેકે 60 કરોડ ડોલર સામાજિક કાર્યો માટે ખર્ચ કરવા પડશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: