પેસ અને સોમદેવે જાળવી જીતની લય
નવી દિલ્હી : ભારતના માસ્ટર ટેનીસ ખેલાડી લીએન્ડર પેસ અને સોમદેવ દેવબર્મને એ.ટી.પી ટેનીસ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનથી જીત મેળવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો બીજી તરફ દિવિજ શરણ અને પુરવ રાજાની જોડી હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે.
પેસ અને તેના જોડીદાર ડેનિયલ બ્રાસીયાલીએ અમેરિકાના જેમસ કૈરેટાની તથા કેનેડાના આદીલ શમાસદીનની જોડીને 7-5, 7-6 આસાનીથી હાર આપી આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી બાજુ દીવીજ અને પુરવની જોડીને પ્રથમ રાઉન્ડમાં જુઆન સબેસ્તિયન કબાલ અને રોબર્ટ ફરાહની જોડી સામે 5-7, 5-7 થી હાર મળી હતી.
જુઆન સબેસ્તીયન કબાલ અને રોબર્ટ ફરાહની જોડી આગામી મેચ પેસ અને બ્રાસીયાલી સામે રમશે. બીજી તરફ મલેશિયા ઓપનમાં સોમદેવે દક્ષિણ આફ્રિકાના રીક ડી વોએસ્ટ સાથે મળી સ્પેનના પાબ્લો અન્દુજાર અને રોમાનિયાના વિક્ટર હોનેસ્ક્યું સામે 6-3, 6-2 થી આસાન જીત મેળવી હતી આ જોડી આગામી મેચ ફ્રાંસના જુલીયન બેનેટ્યું અને સર્બિયાના નેનાદ જીમોનજીક સામે રમશે.
KT/DT
પેસ અને તેના જોડીદાર ડેનિયલ બ્રાસીયાલીએ અમેરિકાના જેમસ કૈરેટાની તથા કેનેડાના આદીલ શમાસદીનની જોડીને 7-5, 7-6 આસાનીથી હાર આપી આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી બાજુ દીવીજ અને પુરવની જોડીને પ્રથમ રાઉન્ડમાં જુઆન સબેસ્તિયન કબાલ અને રોબર્ટ ફરાહની જોડી સામે 5-7, 5-7 થી હાર મળી હતી.
જુઆન સબેસ્તીયન કબાલ અને રોબર્ટ ફરાહની જોડી આગામી મેચ પેસ અને બ્રાસીયાલી સામે રમશે. બીજી તરફ મલેશિયા ઓપનમાં સોમદેવે દક્ષિણ આફ્રિકાના રીક ડી વોએસ્ટ સાથે મળી સ્પેનના પાબ્લો અન્દુજાર અને રોમાનિયાના વિક્ટર હોનેસ્ક્યું સામે 6-3, 6-2 થી આસાન જીત મેળવી હતી આ જોડી આગામી મેચ ફ્રાંસના જુલીયન બેનેટ્યું અને સર્બિયાના નેનાદ જીમોનજીક સામે રમશે.
KT/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: