ગુજરાતમાં 2002ના રમખાણ પર માફી માગવાના સવાલને ટાળતા ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને માફી માગવાનું કહેવા પહેલા કોંગ્રેસને પહેલા પાપોનો હિસાબ આપવો જોઈએ. નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂ દરમ્યાન પૂછવામાં આવ્યું કે તેમની જોડે રાજ્યમાં થયેલા રમખાણ પર માફી માગવાનું કહેવામાં આવી રહ્યું છે જે તેમના મુખ્યમંત્રી કાર્યકાળમાં થયું હતું.
મોદીને ટીવી 9 ન્યૂઝ ચેનલનાં ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત રમખાણના વિષયમાં કેટલાય આરોપ છે. તમે દુઃખ પ્રગટ કર્યું છે. પરંતુ માફી નથી માગી, લોકો આપની પાસે માફી માગવાનું કહી રહ્યા છે. તેમણે આ સવાલ પર જવાબ આપતા કહ્યું કે આ કોણ લોકો છે ? શું આ કોંગ્રેસ છે ? કોંગ્રેસથી કોઈ મને મળવા નથી આવ્યું. કોઈએ પણ આ રીતે પણ વાત નથી કરી. કોંગ્રેસના લોકોને બીજા પાસેથી હિસાબ માગવા સિવાય પોતાના પાપોનો હિસાબ આપવો જોઈએ.
ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને એવું પૂછવામાં આવ્યું હતું કે તેઓ પીએમ મનમોહન સિંહ અને નાણા મંત્રી પી ચિદમ્બરમના તે નિવેદનોથી સમંત છે. કે મોદી દેશને માટે ખતરારૂપ છે. મોદીએ સવાલ કર્યો શું આપ ખતરામાં છો ? મેં મારા 10 વર્ષના કાર્યકાળમાં મનમોહન સિંહને આ રીતે બોલતા નથી સાંભળ્યા.
મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા 12થી 15 વર્ષોથી મુખ્યમંત્રીના રૂપે ગુજરાતની સેવા કરી રહ્યા છે. જો કોઈ ખતરો હોય ત્યારે ગલી મહોલ્લામાં રહેનારા લોકોને પણ થાય છે. અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને પસંદગીની સીટ ના મળવા બાબતે પૂછતા મોદીએ કહ્યું હું સીટોની વહેંચણી પર નિર્ણય નથી કરતો.
PK
Home» India» India Politics» Narendra modi sidesteps apology for riots says congress must account for its sins
રમખાણ પર માફીના સવાલ પર બોલ્યા મોદી
અમદાવાદ :
Tags:
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.92 % |
નાં. હારી જશે. | 20.44 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: