ગુજરાતી રંગમંચના પ્રભાવી કલાકાર સંજય ગોરડિયા અભિનીત નાટક "આ નમો બહુ નડે છે " ના 92 થી વધારે શૉ મુંબઈ સહીત અન્ય પ્રાંતમાં થયા છે. પરંતુ જયારે તેઓ ગુજરાતમાં શૉ કરવા માટે આવ્યા ત્યારે અધિકારીઓ દ્વારા સદર નાટકનું નામ બદલી ને "આ નમોને નડતા નહિ" કરી દેવાનું સુચન કર્યું હોવાની માહિતી સાંપડી છે.
સંજય ગોરડિયા પ્રોડક્શન દ્વારા આ નમો બહુ નડે છે નામના નાટક ના ઘણા શૉ કર્યા છે. કોમેડી નાટક જયારે તેની માતૃભાષાના દર્શકો સુધી પહોચ્યું ત્યારે સૌથી પહેલા સ્ક્રિપ્ટની મંજુરી લેવી જરૂરી હતી. જેથી કરીને આ નાટકની સ્ક્રિપ્ટ સેન્સર બોર્ડ સમક્ષ રજુ થઇ હતી. સંજય ગોરડિયાનાં જણાવ્યા અનુસાર અધિકારીઓને કદાચ એમ લાગ્યું હતું કે આ નાટકનું નામ એ કોઈની છબીને ખરડી શકે છે. એથી કરીને અધિકારીઓએ તાકીદે આ નાટકનું નામ બદલીને "આ નમોને નડતા નહિ” કરી દેવાનું સૂચન કર્યું જેને માન્ય રાખવામાં આવ્યું.
ગુજરાતમાં બદલાયેલ નામે નાટક ચાલ્યુ હતું. સંજય ગોરડિયાએ જો કે જણાવ્યું કે આ નાટકમાં નમો એ નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને નહિ પરંતુ નરોત્તમ મોરબીવાલા માટે લખાયેલું છે. જો કે નમોને લીધે ઘણા બધા ગૂંચવાડા થાય છે તે બતાવવાનો પ્રયાસ છે. સમગ્ર નાટકમાં નરેન્દ્ર મોદી, જયલલિતા, માયાવતી, મુલાયમસિંહ જેવા નામોનો છૂટથી ઉપયોગ થાય છે. તેવા સંજોગોમાં આ નાટક હવે બદલાયેલા નામે જ ગુજરાત બહાર પણ ચાલશે એમ લાગી રહ્યું છે.
DP
આ નમોને નડતા નહિ....
વડોદરા :
Tags:
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.38 % |
નાં. હારી જશે. | 18.99 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: