ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં સાતમાં તબક્કાના મતદાન દરમ્યાન કમળનું નિશાન દેખાડવા પર મોદીના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના પછી કોંગ્રેસે આ કેસને આગળ લઈ જવાની વાત કહી છે. કોંગ્રેસનું કહેવું છે કે જો મોદી વડોદરાથી ચૂંટણી જીતે છે તો મોદીની ઉમેદવારી રદ કરવાને માટે તેઓ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.
કેસ દાખલ થયા પછી નરેન્દ્ર મોદીએ જવાબ આપતા કહ્યું કે આ મામલામાં કોંગ્રેસની હતાશા જાહેર થાય છે. મોદીએ કહ્યું કે આ વાતથી તેઓને પ્રોબ્લેમ છે કે એક ચા વાળો તેમને પડકાર આપી રહ્યો છે. મોદીએ આંધ્ર પ્રદેશનાં તિરુપતિમાં જનસભાને સંબોંધિત કરતા કહ્યુ કે તેમના વિરુધ્ધ ક્યારેય કોઇ ફરિયાદ દાખલ થઇ નથી. મોદીએ કહ્યુ કે હું 30 એપ્રિલનો દિવસ ક્યારેય નહી ભુલુ. કોઇ ચપ્પુ, પિસ્તોલ કે બંદૂક બતાવે તે વાત સમજાય એવી છે. પણ તેમને ખબર છે મારી વિરુધ્ધ ફરિયાદ કેમ નોંધાવવામાં આવી, કેમ કે મે લોકોને કમળનું ફૂલ બતાવ્યુ.
ઉલ્લેખનીય છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં એફઈઆઈઆર દાખલ કરવામાં આવી. બુધવારે ગુજરાતમાં પોતાનો મત આપ્યા પછી નરેન્દ્ર મોદીએ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બતાવીને મીડિયાનું સંબોધન કર્યું હતું. કોંગ્રેસે આ બાબત વિરૂદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પંચે આ બાબતે તપાસ પછી ફરીયાદને સાચી માની. જો કે મોદીએ હમણાંની જ એક રેલીને સંબોધતા એવું કહ્યું કે મે ચિહ્ન દેખાડ્યું એમાં ખોટું શું છે. હકીકત તો એવી છે કે કોંગ્રેસ હવે ડરી ગઈ છે તેવો પ્રહાર કર્યો હતો.
PK/DP
નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર દાખલ
નવી દિલ્હી :
Tags:
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: