મોદી જ લાયક વડાપ્રધાન: સુધા ચંદ્રન
ગોંડલ : ગોંડલમાં ગુજરાતની સૌથી મોટી પતંજલિ ચિકિત્સાલયના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા વિખ્યાત ફિલ્મ એક્ટ્રેસ સુધા ચંદ્રને દેશના વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી હોવા જોઈએ તેવો સૂર વ્યકત કર્યો હતો.
પોતાના જ જીવન પર બનેલી ફિલ્મ ‘નાચે મયુરી’માં જોરદાર અભિનય કરનાર સુધા ચંદ્રન માને છે કે હાલ દેશની હાલત સારી નથી. હૈદરાબાદ ખાતે મોદીએ સભા ગજવી અને તેમાં એક લાખ લોકો પણ ભેગા થયા હતાં ત્યારે હવે સાઉથની અભિનેત્રી સુધા ચંદ્રન પણ માને છે કે દેશના વડાપ્રધાનપદે મોદી જ ફીટ છે.
સુધા ચંદ્રને જણાવ્યું કે “મારી અંતરની ઈચ્છા છે કે આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બને અને તેમને વડાપ્રધાનપદે જોવાની મારી અદમ્ય ઈચ્છા પણ છે.”
તેમના આ નિવેદનમાં તારક મેહતા ફેમ અભિનેત્રી નેહા મહેતાએ પણ સૂર પૂરાવ્યો હતો અને જણાવ્યું હતું કે મોદી જ સૌથી આગળ છે.
ગુજરાતી ફિલ્મો અંગે સુધા ચંદ્રને જણાવ્યું હતું કે મેં પણ ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને કિરણ કુમાર સાથે કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ એટલા માટે નથી ચાલતી કે કારણ કે ગુજરાતી લોકો જ તેને જોવા નથી જતા. ઘણી સારી ફિલ્મો બને છે અને હવે તો તેમાં પણ સારી ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે પણ ગુજરાતી ફિલ્મને સફળ બનવા માટે ગુજરાતી દર્શકોએ જ ફિલ્મ નિહાળવી પડશે.
કિરણ આચાર્યે જણાવ્યું હતું કે હવે ગુજરાતી ફિલ્મમાં પણ સારી કથાવસ્તુ આવી છે અને છેલ્લી કેટલીક ફિલ્મો તો બહુ જ ચર્ચામાં પણ રહી છે. વિવેચકો દ્વારા પણ તેના વખાણ થયા છે અને ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય સારું જ છે.
KP
પોતાના જ જીવન પર બનેલી ફિલ્મ ‘નાચે મયુરી’માં જોરદાર અભિનય કરનાર સુધા ચંદ્રન માને છે કે હાલ દેશની હાલત સારી નથી. હૈદરાબાદ ખાતે મોદીએ સભા ગજવી અને તેમાં એક લાખ લોકો પણ ભેગા થયા હતાં ત્યારે હવે સાઉથની અભિનેત્રી સુધા ચંદ્રન પણ માને છે કે દેશના વડાપ્રધાનપદે મોદી જ ફીટ છે.
સુધા ચંદ્રને જણાવ્યું કે “મારી અંતરની ઈચ્છા છે કે આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બને અને તેમને વડાપ્રધાનપદે જોવાની મારી અદમ્ય ઈચ્છા પણ છે.”
તેમના આ નિવેદનમાં તારક મેહતા ફેમ અભિનેત્રી નેહા મહેતાએ પણ સૂર પૂરાવ્યો હતો અને જણાવ્યું હતું કે મોદી જ સૌથી આગળ છે.
ગુજરાતી ફિલ્મો અંગે સુધા ચંદ્રને જણાવ્યું હતું કે મેં પણ ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને કિરણ કુમાર સાથે કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ એટલા માટે નથી ચાલતી કે કારણ કે ગુજરાતી લોકો જ તેને જોવા નથી જતા. ઘણી સારી ફિલ્મો બને છે અને હવે તો તેમાં પણ સારી ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે પણ ગુજરાતી ફિલ્મને સફળ બનવા માટે ગુજરાતી દર્શકોએ જ ફિલ્મ નિહાળવી પડશે.
કિરણ આચાર્યે જણાવ્યું હતું કે હવે ગુજરાતી ફિલ્મમાં પણ સારી કથાવસ્તુ આવી છે અને છેલ્લી કેટલીક ફિલ્મો તો બહુ જ ચર્ચામાં પણ રહી છે. વિવેચકો દ્વારા પણ તેના વખાણ થયા છે અને ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય સારું જ છે.
KP
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: