લંડનની એક યુનિવર્સિટીએ ભારતીય તથા બિન-યુરોપીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું લાઇસન્સ રદ કર્યું છે. જેના કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતાઓ સેવાઇ રહી છે. હાલ એવી પરિસ્થિતિ છે કે જે ભારતીય વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમના બીજા કે ત્રીજા વર્ષમાં છે, તેમણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા બ્રિટનની અન્ય યુનિવર્સિટીમાં જવું પડશે. જો આ બાબત શક્ય ન બની તો નિયમ પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ છોડીને એક મહિનાની અંદર ભારત પરત ફરવું પડશે.
યુનિવર્સિટીનું લાઇસન્સ રદ કરવા માટે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે, મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વહીવટમાં ઘણા ગોટાળા છે. જોકે આ ઘટનાને પગલે પહેલેથી ત્યાં ભણી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓએ હવે કોઈ વૈકલ્પિક યોજના બનાવવી પડશે.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરથી શરૂ થતાં સત્ર માટે ત્યાં જવાના હતા, તેમના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું છે.
બ્રિટનના ઇમિગ્રેશનવિભાગે જણાવ્યું હતું કે, લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં બિન-યુરોપીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે, કારણ કે આ યુનિવર્સિટીએ પોતાની વ્યવસ્થામાં ઊભી થયેલી ગરબડો દૂર કરવાના સૂચનનું પાલન થઇ શક્યું નથી.
નોંધનીય છે કે યુકે બોર્ડર એજન્સી દ્વારા યુનિવર્સિટીના વ્યવસ્થાતંત્રને વ્યવસ્થિત કરવાની સૂચના છ મહિના અગાઉ અપાઈ ચૂકી હતી.
અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે, લાઇસન્સ રદ થવાથી જે ભારતીય વિદ્યાર્થીઓ તથા બિન -યુરોપીય વિદ્યાર્થીઓને અસર થશે તેમની મદદ કરવા માટે એક કાર્યજૂથ બનાવવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં ભારતીય સહિત આશરે 2000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
MP/DT
લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
લંડન :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: