જમ્મુમાં આજે સવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આજે સવારે કઠુઆમાં આતંકવાદીઓએ સફેદ રંગની એક બોલેરો કારને પોતાનું નિશાન બનાવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ આતંકવાદીઓ ભારતીય સેનાની વર્દીમાં આવ્યા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ અને ત્રણ ઘાયલ થયા હતા.
હુમલો કરનાર આ આતંકવાદીઓ ભારતીય સેનાના ડ્રેસમાં આવ્યા હતા અને ગોળીબાર કરીને પોતાની કારમાં ફરાર થઇ ગયા હતા. આ આતંકવાદીઓએ કઠુઆના જ્યાલાચખ વિસ્તારમાં એક ગાડી ઉપર ગોળીબારી કરી હતી અને ત્યારબાદ ગાડી લઇને આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં જમ્મુના તમામ વિસ્તારોમાં સરુક્ષા વધારી દેવામાં આવી છે.આતંકવાદીઓ કઠુઆના જંગલોટમાં આવેલા આર્મી કેમ્પમાં ઘુસી ગયા હતા અને અહીંયા ભારતીય આર્મી અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી થઇ હતી.
PK
જમ્મૂમાં આતંકવાદીઓએ કર્યો હુમલો
જમ્મૂ :
Related News:
- પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
- રમખાણ પીડિતોને વધારાનું વળતર આપવું કંઈ ખોટું નથી : સુપ્રીમ
- વૈષ્ણવદેવી પહોંચ્યા મોદી, આજથી ભારત વિજય અભિયાનનો પ્રારંભ
- પાકિસ્તાન જિંદાબાદ નારેબાજી : વિધાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ
- જમ્મુ કાશ્મીરના લોકો મહાચોરઃ ફારુક અબદુલ્લા
- ગુજરાતભરમાં સફેદ કહેર, ઝરમર વરસાદ જેવો માહોલ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: