દુબઈમાં આજથી ટી – 20ના મહા મુકાબલાની શરૂઆત થશે. આજે પહેલો મુકાબલો મુંબઈ અને કોલકત્તાની વચ્ચે યોજાશે. આઈપીએલમાં આ વખતે 8 ટીમો ભાગ લઈ રહી છે અને દરેક ટીમે પોતાના તરફથી કોમ્બિનેશનને મજબૂત બનાવવાને માટે જોર લગાવ્યો છે. કેટલીક ટીમોએ વિદેશી સ્ટાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
દુનિયાની સૌથી મોટી ટી – 20 લીગના સીઝન 7નો પ્રારંભ થવાનો છે. આશરે 45 દિવસ ચાલનારી આ લીગમાં ચેમ્પિયનનો નિર્ણય તો 1 જૂને થશે, પરંતુ બધી જ ફ્રેન્ચાઈઝી પોત – પોતાની ટીમને લઈને તૈયાર છે.
વળી, સીઝન – 5ની ચેમ્પિયન બનેલી કોલકત્તા નાઈટ રાઈડર્સે નવા અને જૂના ખેલાડીઓને સંતુલન બની રહે તેવો પ્રયત્ન કરી રહી છે. ટીમના સુકાની ગૌત્તમ ગંભીર છે. ત્યાં જ બાકીના દેશી ખેલાડીઓમાં રૉબિન ઉથપ્પા,યૂસુફ પઠાણ, ઉમેશ યાદવ, વિનય કુમાર અને પીયૂષ ચાવલા મુખ્ય છે. તથા વિદેશી ખેલાડીઓમાં જૈક કાલિસ, પૈટ કમિંસ અને સુનીલ નરેન મુખ્ય છે.
હાલમાં ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સે પોતાના જૂના સ્ટાર ખેલાડિઓની સાથે કેટલાક નવા ઉભરતા ખેલાડિઓને પણ ટીમમાં જગ્યા આપી છે, સુકાની પદ સંભાળી રહેવા રોહિત શર્મા સિવાય ઝહીર ખાન, હરભજન સિંહ, પ્રજ્ઞાન ઓઝા, અંબાતી રાયડૂ અને વિકેટ કીપર આદિત્ય તારે પણ ટીમમાં સામેલ છે. ત્યાં વિદેશ ખેલાડીઓમાં કિરોન પોલાર્ડ, લાસિથ મલિંગા અને કોરી એન્ડરસન પણ ટીમનો ભાગ છે.
PK
આજથી વિદેશી ધરતી પર થશે આઈપીએલનો શુભારંભ
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: