આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ(આઇઓસી) દ્વારા વર્ષ 2020નાં ઓલિમ્પિક રમતોત્સવમાંથી કુશ્તીને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇઓસીએ કુશ્તીને હટાવીને 'મૉડર્ન પેન્ટાથલન'ને ફરીથી ઓલિમ્પિક રમતોત્સવમાં જોડવાનો નિર્ણય કર્યો છે.
આઇઓસી બોર્ડે વર્તમાન ઓલિમ્પિક શેડ્યૂલની 26 રમતોની સમિક્ષા કરીને આ નિર્ણય કર્યો છે. આઇઓસીનો આ નિર્ણય ભારતીય કુશ્તીબાજો માટે નિરાશાજનક છે. કારણ કે છેલ્લા 2 ઓલિમ્પિકથી ભારત કુશ્તીમાં મેડલ જીતી રહ્યુ છે. અને આ વખતે ઓલિમ્પિક કુશ્તીમાં ભારતને એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. સુશીલ કુમાર સતત બે ઓલિમ્પિકથી મેડલ જીતી રહ્યા છે.
1952થી અત્યારસુધીમાં ભારતે ઓલિમ્પિક કુશ્તીમાં 4 મેડલ જીત્યા છે. સુશીલકુમાર સિવાય જી જાધવ અને યોગેશ્વર દત્ત ઓલિમ્પિક વિજેતા રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘમાં ભારત તરફથી આ મામલે વિરોધ દર્શાવનાર કોઇ નથી. કારણ કે ભારતીય ઓલિમ્પિક સંઘની સદસ્યતા રદ્ કરવામાં આવી છે. ત્યારે દેશનાં પૂર્વ પહેલવાના આઇઓસીનો આ નિર્ણય એક ષડયંત્ર હોવાનું જણાવી રહ્યા છે.
DP
ઓલિમ્પિકમાંથી કુશ્તીની રમત હટાવાઇ
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: