ભારતે પાકને 4-0 થી હરાવ્યું
જોહોર બાહરુ : સુલ્તાન જોહોર કપ હોકી ટુર્નામેન્ટમાં અંડર-21 વય જુથમાં ભારતે આક્રમકતા દાખવી પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 4-0 થી હાર આપી હતી. પાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં પહેલી હાર મળી છે. જયારે ભારત રવિવારે યોજાનાર ફાઈનલ મુકાબલા માટે તૈયારી કરી રહી છે.
ભારતને ફાઈનલમાં પહોંચવા માટે ફકત એક મેચ જીતવાની જરૂર છે. ભારતનો આગામી મુકાબલો ગુરુવારના રોજ દક્ષિણ કોરિયા સામે થવાનો છે. ભારત દક્ષિણ કોરિયા સામે મેચ જીતી જાય તો ફાઈનલમાં પહોંચી શકે છે.
પાકિસ્તાન સામેની મેચ દરમ્યાન પ્રથમ ગોલ સુખમનજીત સિંહે, બીજો ગોલ હરજીત સિંહથી ઇમરાન ખાને કર્યો હતો. ઉપરાંત પેનલ્ટી સ્ટ્રોકમાં ત્રીજો ગોલ પણ સુખમનજીતે કર્યો હતો.
કોથાજીતે ચોથા ગોલ માટે માહોલ બનાવ્યો હતો અને રમનદીપ સિંહે ગોલ કર્યો હતો. ભારતીય હોકી ટીમના વ્યવ્સ્થાપક બલજીત સિંહ સૈની ખેલાડીઓના પ્રદર્શનથી ઘણા ખુશ છે. સૈનીએ જણાવ્યું હતું કે ભારતને ફાઈનલમાં પહોંચવા માટે એક અંતિમ પ્રયાસ કરવાની જરૂર છે.
KT/DT
ભારતને ફાઈનલમાં પહોંચવા માટે ફકત એક મેચ જીતવાની જરૂર છે. ભારતનો આગામી મુકાબલો ગુરુવારના રોજ દક્ષિણ કોરિયા સામે થવાનો છે. ભારત દક્ષિણ કોરિયા સામે મેચ જીતી જાય તો ફાઈનલમાં પહોંચી શકે છે.
પાકિસ્તાન સામેની મેચ દરમ્યાન પ્રથમ ગોલ સુખમનજીત સિંહે, બીજો ગોલ હરજીત સિંહથી ઇમરાન ખાને કર્યો હતો. ઉપરાંત પેનલ્ટી સ્ટ્રોકમાં ત્રીજો ગોલ પણ સુખમનજીતે કર્યો હતો.
કોથાજીતે ચોથા ગોલ માટે માહોલ બનાવ્યો હતો અને રમનદીપ સિંહે ગોલ કર્યો હતો. ભારતીય હોકી ટીમના વ્યવ્સ્થાપક બલજીત સિંહ સૈની ખેલાડીઓના પ્રદર્શનથી ઘણા ખુશ છે. સૈનીએ જણાવ્યું હતું કે ભારતને ફાઈનલમાં પહોંચવા માટે એક અંતિમ પ્રયાસ કરવાની જરૂર છે.
KT/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: