જુનિયર હોકી વિશ્વકપની બેલ્જિયમ અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અંતિમ 10 મીનીટમાં બેલ્જિયમ દ્વારા કરાયેલ બે ગોલને કારણે પાકિસ્તાન સામેની મેચમાં 2-2ની બરોબરી કરી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાન સામેની મેચમાં 2-2થી બરાબરી રહેતા બેલ્જિયમે પૂલ-એમાં અંતિમ 8માં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.
જર્મની, બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં
નવી દિલ્હી :
જુનિયર હોકી વર્લ્ડકપની મેન્સના વર્તમાન ચેમ્પિયન જર્મનીએ એકતરફના મુકાબલામાં મિસ્રને 6-0થી હરાવીને જુનિયર વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બેલ્જિયમની ટીમ એક સમયે 0-2થી મેચમાં પાછળ હતી તેવા સમયે પ્લેનેવાક્સે 60 તેમજ 65મી મીનીટમાં ગોલ કરી ટીમને બરાબરી પર લાવી દીધી હતી. આ અગાઉ પાકિસ્તાન તરફથી મોહંમદ દિલબરે 41 તેમજ 54મી મીનેટ ગોલ કર્યા હતા. આ સાથે બેલ્જિયમની ટીમ ગ્રુપ-એમાં 2 જીત તેમજ 1 ડ્રો સાથે 7 પોઇન્ટની સાથે પ્રથમ રહી છે. ત્યારે તેનો ક્વાર્ટર ફાઇનલમાં ગ્રુપ-બીની બીજા નંબરે રહેલી ટીમ ફ્રાંસ સાથે યોજાશે.
DT/MS
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: