ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી તહસીન અખ્તર ઉર્ફે મોનૂને સ્થાનિક અદાલતે બુધવારે બે એપ્રિલ સુધીને માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અખ્તરને અહીં ન્યાયાધીશની સમક્ષ રજૂ કરવામાં આવ્યો, તેમણે બે એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અખ્તરને મંગળવારે સવારે નેપાળની સીમા પર કાકરભિટ્ઠાથી ધરપકડ કરવામાં આવી હતી. તે કાઠમાંડૂથી ભારત પરત ફરી રહ્યો હતો.
બોમ્બ બનાવવામાં નિષ્ણાંત અને આઈએમના હાલના સરગના અખ્તરની ધરપકડને પોલીસ ખાસ્સી મહત્વપૂર્ણ માની રહી છે. પોલીસનું માનવું છે કે આના કારણે દેશભરમાં કેટલાક આતંકવાદી હુમલાઓને માટે જવાબદાર આ સંગઠનની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં મદદ મળશે. એક સમયે આઈએમના કો-ઓર્ડિનેટર અહેમદ સિદ્દીબપ્પા જરાર ઉર્ફે યાસીન ભટકલના સારા સંબધ રહેલા અખ્તર કેટલાક રાજ્યોમાં હુમલાઓના સિલસિલામાં વોન્ટેડ જાહેર કરાયો હતો.
PK
2 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે IM આતંકવાદી
નવી દિલ્હી :
Related News:
- મેટ્રો ટ્રેનની સુરક્ષામાં વધારો, મુંબઈ હુમલા જેવી જ આતંકીઓની તૈયારી
- આતંકવાદીઓ પાસે ન્યુક્લીયર બોમ્બ આવે તો અમેરિકામાં ફોડે કે સુરતમાં ?
- ઈન્ડિયન મુજાહિદ્દીનની મદદમાં પાક. : શિંદે
- ફરાર થયેલો આંતકી અફઝલ ઉસ્માની ઝડપાયો
- આંતકી ઉસ્માનીએ વિસ્ફોટ ભરેલી કાર સુરત મોકલી હતી
- મુંબઈ પોલીસથી છટકેલો આતંકવાદી ગુજરાતમાં આશરો લેશે? લેશે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: