સંધ્યા બિંદની રીયલ લાઈફમાં પતિને 'સર' કહી બોલાવશે
મુંબઈ :
સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ દીયા ઔર બાતી હમણાં સંધ્યાના પાત્ર દ્વારા દર્શકોનાં દિલ પર રાજ કરતી દીપિકા સિંહ ટૂંકા સમયમાં જ લગ્નનાં બંધને બંધાઈ જવા જઈ રહી છે. હાલમાં તેણી સીરિયલમાં આઈએએસની ટ્રેનિંગ લઈ રહી છે. આજકાલ જ્યાં પત્નીઓ દ્વારા પોતાના પતિને નામથી બોલવવામાં ખચકાટ અનુભવતી નથી ત્યારે ટીવી સીરિયલ દિયા ઓર બાતી હમની સંધ્યા બિદની એટલે કે દીપિકા સિંહ પોતાના પતિને લગ્ન બાદ સર કહીને બોલાવશે. દીપિકા સિંહ ટૂંક સમયમાં જ આ સીરિયલના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલની સાથે લગ્નગ્રંથિથી જોડાવાની છે.
દીપિકા સિંહ હાલમાં જ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે પોતાના શોના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે પ્રેમમાં છે. તેણીએ જણાવ્યું હતું કે, હું ભલે તેમની સાથે એક સંબંધમાં બંધાઈ જવા જઈ રહી હોવ પરંતુ હું હંમેશા તેમને માન આપતી આવી છું અને આવતી રહીશે.
આજે હું જે કંઈ પણ છું તેના લીધે જ છું. તેમણે મને કામ કરતા શીખવ્યું છે. હું હંમેશા તેમને સર કહીને જ બોલાવીશ. મેં તેમને નામથી બોલાવવાની ઘણી કોશિશ કરી છે, પણ હું તેમાં સફળ થઈ નથી. મારા જીવનમાં તેમનું ખાસ મહત્ત્વ છે. તેમણે મને જીવનનો હેતુ સમજાવ્યો છે. કદાચ હું તેમને નામથી ક્યારેય બોલાવી શકીશ નહીં તેમ તેણીએ ઉમેર્યું હતું.
દીપિકાએ કહ્યું હતું કે રોહિતે તેને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ આપ્યું હતું અને તેને સ્ટાર સાથે કામ કરવામાં સહયોગ આપ્યો હતો.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: