Home» Crime - Disaster» Natural Calamity» Helicopter services for snow cut off lahaul valley in himachal started
હિમાચલમાં માર્ગ વ્યવહાર બંધ
શિમલા : હિમાચલમાં હિમવર્ષાની અસર હજુ પણ ખતમ થઈ નથી. હિમાચલ પ્રદેશમાં હજુ સુધી મુખ્ય માર્ગો સહિત કુલ 76 માર્ગો બંધ છે. કિન્નૌર, લાહૌલથી માંડીને શિમલામાં બસ સેવા હજુ સુધી શરૂ થઈ શકી નથી. હાલમાં થયેલી હિમવર્ષા પછી કુલ્લુ જિલ્લામાં વીજપુરવઠો અને પાણી પુરવઠો પૂર્વવત્ત થઈ શક્યો નથી. આ ઉપરાંત લાહૌલ-સ્પીતિમાં ફસાયેલા લોકો અને દર્દીઓ માટે સરકારે હેલીકોપ્ટર સેવા શરૂ કરી છે. કુલ્લુથી લાહૌલ સ્પીતિ માટે હેલીકોપ્ટરે ત્રણ ઉડ્ડયન સાથે દર્દીઓ સહિત કુલ 120 લોકોને લિફ્ટ કર્યા હતા.
બીજીતરફ શિમલાના રામપુર ઉપમંડળમાં હિમવર્ષા પછી હવે જનજીવન પૂર્વવત્ત થવા લાગ્યુ છે. શક્ય હોય ત્યાં સુધી બસો મોકલવામાં આવી રહી છે. જો કે રોહડૂમાં 80 ટકા ગ્રામિણ રૂટ હજુ પણ બંધ છે. અહીં બરફમાં ફસાયેલા 1200 લોકોને હજુ સુધી બહાર લાવી શકાયા નથી.
કિન્નૌરમાં પણ લિંક માર્ગ બંધ છે. આ ઉપરાંત અહીં વીજળી તેમજ ટેલિફોન સેવા પણ ઠપ્પ છે.
JD / YS
બીજીતરફ શિમલાના રામપુર ઉપમંડળમાં હિમવર્ષા પછી હવે જનજીવન પૂર્વવત્ત થવા લાગ્યુ છે. શક્ય હોય ત્યાં સુધી બસો મોકલવામાં આવી રહી છે. જો કે રોહડૂમાં 80 ટકા ગ્રામિણ રૂટ હજુ પણ બંધ છે. અહીં બરફમાં ફસાયેલા 1200 લોકોને હજુ સુધી બહાર લાવી શકાયા નથી.
કિન્નૌરમાં પણ લિંક માર્ગ બંધ છે. આ ઉપરાંત અહીં વીજળી તેમજ ટેલિફોન સેવા પણ ઠપ્પ છે.
JD / YS
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: