પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓનું અપહરણ કરીને કરાવાતું ધર્માંતરણ
નવી દિલ્હી :
પાકિસ્તાનમાં લઘુમતીઓનું જીવન દિવસેને દિવસે મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યાં રહેતાં હિન્દુઓને ખૂબ જ આકરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહેવું પડ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને બળજબરીથી તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થવા પામ્યો છે.
મૂવમેન્ટ ફોર પીસ એન્ડ સોલિડેરિટી ઈન પાકિસ્તાન (એમએસપી)ના જણાવ્યા મુજબ ગત વર્ષે 700 ઈસાઈ તથા 300 હિન્દુ છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. જેમના લગ્ન તેમની મરજી વિરુદ્ધ મુસલમાન સાથે કરાવવામાં આવ્યા હતા. એસએમપીમાં જણાવવામાં આવ્યું છે કે, 12થી 25 વર્ષની ઉંમરની છોકરીઓનું પહેલા અપહરણ કરી લેવામાં આવે છે, બાદમાં તેમને ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યા બાદ મુસલમાન સાથે નિકાહ કરી દેવાય છે.
ધર્માંતરણ કરીને મુસલમાન બનતાં જ છોકરીનું જીવન નર્કાગાર બહની જાય છે. તેની સાથે ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે. ઘણીવાર તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે તો અમુક કિસ્સાઓમાં તેમને વેશ્યાલયમાં પણ ધકેલી દેવામાં આવતી હોય છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: