મછલી જલ કી રાની હૈનો પ્રોમો રિલીઝ થયો
મુંબઈ :
પેરાનોર્મલ થ્રિલર મછલી જલ કી રાની હૈનો ફર્સ્ટ લુક આજે રિલીઝ થયો હતો. ફિલ્મમાં સ્વરા ભાસ્કર અને ભાનુ ઉદય લીડ રોલમાં છે. ફિલ્મની વાર્તા મુંબઈમાં રહેતા દંપતિથી થાય છે. ઉદય મીકેનિકલ એન્જિનયર છે અને એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હોય છે. બંને પોતાના ચાર વર્ષની દીકરા સાથે હસીખુશીથી જીવન વિતાવતા હોય છે. પરંતુ એક દિવસ પાર્ટીમાં પરત ફરતી વખતે એક અકસ્માત થાય છે અને બીજી ગાડીનો ડ્રાયવર સ્વરાની ગાડીના કાચ સાથે ટકરાઈને મરી જાય છે. આ ઘટનાની તેમના મગજ પર ઊંડી અસર થાય છે.
ઉદયનો બોસ તેને જબલપુરની ફેકટરીની ઓફરો કરે છે. સ્વરાની હાલત જોઈને તે ત્યાં જવા રાજી થઈ જાય છે. ઉદય પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ સ્વરાને ઘરમાં કોઈક હોવાનો આભાસ થવા લાગે છે. તેના કારણે તે ગભરાયેલી રહેવા લાગવાની સાથે વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે. ફિલ્મને દોબાલોય ડેએ બનાવી છે. આ ફિલ્મ 13 જૂનના રોજ રિલીઝ થશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.91 % |
નાં. હારી જશે. | 19.44 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: