હરિયાણાના ફતેહાબાદના નરેન્દ્ર ગિલ્હોત્રા નામના શિક્ષક આખા વિશ્વમાં પસંદગીના 750 શિક્ષકોમાં સમાવેશ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૂગલે બાળકોને શિક્ષણ આપવા એખ ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેના માટે નરેન્દ્ર ગિલ્હોત્રાની પસંદગી કરી છે.
હરિયાણાના આ શિક્ષક આખા વિશ્વમાં બાળકોને ટેકનોલોજીને સહારે શિક્ષણ આપતા ગૂગલ સાથે જોડાયા છે. આઐખા દેશમાં ગૂગલ સર્ટિફાઇડ ટીચર કમ્યુનિટી સાથે જોડાયેલા એકમાત્ર અધ્યાપક છે.
ગૂગલ સર્ટિફાઇડ ટીચર કમ્યુનિટી ગૂગલ તરફથી ચલાવવામાં આવતું અભિયાન છે. જેમાં આખા વિશ્વના 750 શિક્ષક જોડાયેલા છે. જે ઓનલાઇન બાળકોને શિક્ષણ આપશે.
ગૂગલ સાથે જોડાયા બાદ નરેન્દ્ર ગિલહોત્રા તાજેતરમાં જ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં સહભાગી થયા હતા. પોતાની પસંદગી બાબતે નરેન્દ્રએ જણાવ્યું હતું કે, ગૂગલ સર્ટિફાઇડ ટીચર ક્મ્યુનિટીમાં જોડાવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં શિક્ષકોએ શિક્ષણમાં નવી ક્રાંતિ લાવવા માટેના પ્રેઝન્ટેશન આપવાના હતા.
આ પ્રેઝન્ટેશનમાં મેં મોટિવેશ તથા લર્નિંગના વિષયમાં એક વિડિયો બનાવીને ગૂગલ એકેડમીને મોકલી આપ્યો હતો. મારી પસંદગી થઇ અને તેમાં મને સિડની બોલાવવામાં આવ્યો તે મારા માટે આનંદની વાત છે. ત્રણ દિવસીય શિબિરમાં હું નવા નવા પ્રયોગો શીખ્યો છું. સાતે સાથે બાળોકને ગૂગલમેપ્સ, યૂ ટૂયબ, કેલેન્ડરની ઉપયોગિતા વિશે માહિતગાર કરવાનું શિક્ષણ મળ્યું.
ગૂગલની આ શિબિરમાં અમને જણાવવામાં આવ્યું કે, શિક્ષણમાં ગૂગલ એપ્સનો ઉપયોગ કેવી રીતે કરવો અહીં જણાવવામાં આવ્યું હતું કે, વિદેશઓમાં બાળકો પુસ્તકની મદદથી નહી પણ ટેબ, ટેબલેટ અને કમ્પ્યૂટરની મદદથી જ ભણે છે.
MP / YS
હરિયાણાનો આ ટીચર બન્યો ગૂગલ ગુરુ
હરિયાણા :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: