પાક.માં વિનાશકારી ભૂંકપમાં 217ના મોત
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા ભૂંકપથી જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. 7.8 તીવ્રતાના આવેલા ભૂંકપને કારણે બલૂચિસ્તાનના અવારાન જિલ્લામાં 217 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ઘાયલોની સંખ્યામાં પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં લગભગ 30 ટકાથી પણ વધુ ઘરોને નુકસાન થયું છે. મૃત્યનો આંક હજી પણ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ ભયાનક આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશને કારણે પાકિસ્તાનના ગ્વાદર તટ પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. ભૂંકપના આવ્યા બાદ ગ્વાદર કિનારા પાસે 350 ફુટ દુર સમુદ્રમાં એક ટાપૂ બહાર આવ્યો છે. આ ટાપૂનું ક્ષેત્રફળ અંદાજે 40 સ્કેવર ફીટ બતાવવામાં આવી રહ્યું છે.
7.8 તીવ્રતાના આવેલા ભૂંકપથી સૌથી વધુ અવારાન જિલ્લામાં નુકસાનની ભીતી જોવા મળી છે. ભૂંકપથી થયેલી તારાજીથી લોકો હજી પણ ભયભીત જોવા મળી રહ્યાં છે. ભૂંકપથી થયેલા મકાનોના પડી ગયા બાદ કાટમાળને ખસેડવાની કામગીરી ચાલુ છે. જેના કારણે મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે.
DT
આ ભયાનક આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશને કારણે પાકિસ્તાનના ગ્વાદર તટ પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. ભૂંકપના આવ્યા બાદ ગ્વાદર કિનારા પાસે 350 ફુટ દુર સમુદ્રમાં એક ટાપૂ બહાર આવ્યો છે. આ ટાપૂનું ક્ષેત્રફળ અંદાજે 40 સ્કેવર ફીટ બતાવવામાં આવી રહ્યું છે.
7.8 તીવ્રતાના આવેલા ભૂંકપથી સૌથી વધુ અવારાન જિલ્લામાં નુકસાનની ભીતી જોવા મળી છે. ભૂંકપથી થયેલી તારાજીથી લોકો હજી પણ ભયભીત જોવા મળી રહ્યાં છે. ભૂંકપથી થયેલા મકાનોના પડી ગયા બાદ કાટમાળને ખસેડવાની કામગીરી ચાલુ છે. જેના કારણે મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે.
DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: