બેરોજગારો આનંદો... બેંકિંગ સેક્ટરમાં 20 લાખને નોકરી મળશે
મુંબઈ :
બેંકિંગ ક્ષેત્રમાં આગામી 5 થી 10 વર્ષમાં 20 લાખ જેટલી નોકરીની તકો સર્જાશે. નિષ્ણાંતોનું કહેવું છે કે નવા બેંક લાયસન્સ મળતાં તથા રિઝર્વ બેંક અને સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં નાણાંકીય સેવાઓ પહોંચાડવાના પ્રયાસ રૂપે બેંકિંગ ક્ષેત્રમાં રોજગાર વધશે. એક નોંધનીય વાત એ છે કે જાહેરક્ષેત્રની બેંકોમાંથી લગભગ 50 ટકા કર્મચારીઓ આગામી થોડા વર્ષોમાં નિવૃ્ત્ત થશે. જેના કારણે બેંકોમાં નવી પ્રતિભાઓની જરૂર પડશે.
એચઆર સેવા આપતી કંપની રેડસ્ટેન્ડ ઈન્ડિયા પ્રમાણે બેંકિંગ ક્ષેત્રમાં આગામી દશકમાં 7થી 10 લાખ નોકરીઓ ઉભી થશે. 2014માં સૌથી વધુ નોકરી આપનારું વર્ષ હશે. મણિપાલ એકેડમી ઓફ બેંકિંગનું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં બેંકિંગ ક્ષેત્રમાં 18થી 20 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. નિષ્ણાંતોનું માનવું છે કે બેંકિંગ ક્ષેત્રના વિકાસથી જ્યાં પ્રત્યક્ષ રોજગાર પેદા થશે સાથે જ તેની સાથે સંકળાયેલા વિવિધ ક્ષેતત્રોમાં પણ રોજગારીનું સર્જન થશે.
રેડસ્ટેન્ડના જણાવ્યા મુજબ મોટાભાગની નોકરીઓ જાહેરક્ષેત્રની બેંકોમાં જ મળશે. આ બેંકોમાં આગામી થોડા જ વર્ષમાં 5 થી 7 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. જાહેરક્ષેત્રપની બેંકોમાં વયમર્યાદાના કારણે નિમ્ન તથા મધ્યમ સ્તરે લગભગ 50 ટકા કર્મચારીઓ સેવામાંથી નિવૃત્ત થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 2014ના પહેલા છ માસમાં બેંકોને નવા લાયસન્સ આપવામાં આવી શકે છે. જેનાથી ભવિષ્યમાં બેંકિંગ ક્ષેત્રમાં રોજગારી મળવાના ચાન્સ ઉજળા છે.
મણિપાલ એકેજમી ઓફ બેંકિંગ પ્રમાણે ગત વર્ષે જાહેર તથા ખાનગી ક્ષેત્રની બેંકોંમાં નોકરીઓ માટે ચાર લાખ લોકોએ અરજી કરી હતી. જે પૈકી જાહેરક્ષેત્રની બેંકોએ આમાં 60,000થી 70,000 નોકરી આપી હતી, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકે 40,000 નોકરી આપી હતી.
MP
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: