પાકિસ્તાનમાં મંદિર તૂટતાં બજરંગદળ ઉશ્કેરાયું
કઠુઆ :
પાકિસ્તાનમાં મંદિરો તોડવાની હિંદુઓ દ્વારા અસંખ્ય ફરિયાદ કરવામાં આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતાં બજરંગદળના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા.
પારલીવંડમાં એકઠા થયેલા કાર્યકર્તાઓએ સરકાર વિરોધી નારાબાજી કરીને કહ્યું હતું કે, પાડોશી દેશમાં મંદિરોને તોડવામાં આવી રહ્યા છે. ત્યાંની સરકાર પણ હિન્દુઓને સુરક્ષા આપી શકતી નથી. ભારત સરકારે આ અંગે વાત કરવા પગલું ભરવું જોઈએ.
વિરોધ કરી રહેલા જૂથનું નેતૃત્વ કરી રહેલા બજરંગદળના જિલ્લા સંયોજક સંજયે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મંદિરોને નિશાન બનાવીને તોડવામાં આવી રહ્યા છે. ન તો ત્યાંની સરકાર કે અહીંની ભારત સરકાર આ અંગે કાર્યવાહી કરવા આગળ આવી રહી છે. હિન્દુઓને ખોટી રીતે રંઝાડવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, ભારતમાં આ પ્રકારના કેસમાં સરકાર સખત કાર્યવાહી કરવા પર ભાર મૂકે છે, પરંતુ વાત જ્યારે પાડોશી દેશની આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. આ અંગે અરુણ કુમારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર પાડોશી રાષ્ટ્રો પર આવા કેસમાં કોઈ કાર્યવાહી કરવાનું દબાણ બનાવી શકશે નહીં ત્યાં સુધી કાર્યવાહી કરાશે નહીં.
પાકિસ્તાન તરફથી થઈ રહેવા આવી હરકત ભારત સરકારની નબળાઈ દર્શાવે છે. ભારત સરકારે પાકિસ્તાન પર દબાણ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: