ગુજરાત સહિત આણંદ માટે ગૌરવની વાત
ખેડા : નવી દિલ્હી ખાતે યોજાયેલી 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ચાર મેડલ આણંદ જિલ્લાના શૂટર્સે જીતીને આણંદનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી શૂટર્સે ભાગ લીધો હતો.
ડિસેમ્બર મહિનામાં ડૉ. કરનીસિંહ શૂટીંગ રેન્જ ખાતે યોજાયેલ આ 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી કુલ 2300થી વધુ શૂટર્સે ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યની ટીમમાંથી આણંદ જિલ્લા રાયફલ એસોસિયેશનના રાયફલ અને પિસ્તોલ શૂટર્સે પણ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ શૂટીંગ ચેમ્પિયનશીપમાં નવ મેડલ ગુજરાતના શૂટર્સને ફાળે ગયા છે. જેમાંથી ચાર મેડલ આણંદ જિલ્લાના શૂટર્સે જીત્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા લજ્જા ગોસ્વામી બે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. લજ્જા ઓપન કેટેગરી ગર્લ્સમાં 50 મિ. પોઈન્ટ ટ્વેન્ટી ટુ રાઈફલ પ્રોનમાં 588 તથા બીજો મેડલ પોઝિશનિંગ 578 સ્કોર કરીને જીત મેળવવામાં સફળ રહી છે.
બ્રહ્મા ગોસ્વામીએ 50 મીટર થ્રી પોઝિશનિંગ ઓપન કેટેગરી જુનિયરમાં 1128 પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે સિનિયર પિસ્તોલ શૂટર રોહિત પંચાલે 22 રેપિડ ફાયર પિસ્તોલ સિવિલયન કેટેગરીની ટીમમાં 600માંથી 541 સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
અમદાવાદ ખાતે આવેલી ખાનુપર રાઈફલ ક્લબના કોચ વિરેન ભટ્ટે જીજીએન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય. દર વર્ષે યોજાતી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતને બે કે ત્રણ જ મેડલ જીતવામાં સફળતા મળી છે. પરંતુ વર્ષ 2012માં ગુજરાતને નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત નવ જેટલા મેડલ જીતવામાં સફળતા મળી છે. જેમાં આણંદ જિલ્લાનો ફાળો ગૌરવ સમાન છે.
જ્યારે નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં વર્ષ 2000થી ભાગ લઈ રહેલા અને પાંચ વખત બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલા અતુલભાઈ બારોટે જણાવ્યું, ‘આ વખતે મેં 517ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યુ છે. તો સાથે જુનિયર કેટેગરીમાંથી મારા પુત્ર ઋષિરાજ બારોટને પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં અમને બન્નેને એક સાથે વર્ષ 2012ની 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાંથી બ્રોન્ઝ મેડલ મળતાં આ ચેમ્પિયનશીપ યાદગાર બની ગઈ છે.’
RP / KP
ડિસેમ્બર મહિનામાં ડૉ. કરનીસિંહ શૂટીંગ રેન્જ ખાતે યોજાયેલ આ 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી કુલ 2300થી વધુ શૂટર્સે ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યની ટીમમાંથી આણંદ જિલ્લા રાયફલ એસોસિયેશનના રાયફલ અને પિસ્તોલ શૂટર્સે પણ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ શૂટીંગ ચેમ્પિયનશીપમાં નવ મેડલ ગુજરાતના શૂટર્સને ફાળે ગયા છે. જેમાંથી ચાર મેડલ આણંદ જિલ્લાના શૂટર્સે જીત્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા લજ્જા ગોસ્વામી બે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. લજ્જા ઓપન કેટેગરી ગર્લ્સમાં 50 મિ. પોઈન્ટ ટ્વેન્ટી ટુ રાઈફલ પ્રોનમાં 588 તથા બીજો મેડલ પોઝિશનિંગ 578 સ્કોર કરીને જીત મેળવવામાં સફળ રહી છે.
બ્રહ્મા ગોસ્વામીએ 50 મીટર થ્રી પોઝિશનિંગ ઓપન કેટેગરી જુનિયરમાં 1128 પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે સિનિયર પિસ્તોલ શૂટર રોહિત પંચાલે 22 રેપિડ ફાયર પિસ્તોલ સિવિલયન કેટેગરીની ટીમમાં 600માંથી 541 સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
અમદાવાદ ખાતે આવેલી ખાનુપર રાઈફલ ક્લબના કોચ વિરેન ભટ્ટે જીજીએન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય. દર વર્ષે યોજાતી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતને બે કે ત્રણ જ મેડલ જીતવામાં સફળતા મળી છે. પરંતુ વર્ષ 2012માં ગુજરાતને નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત નવ જેટલા મેડલ જીતવામાં સફળતા મળી છે. જેમાં આણંદ જિલ્લાનો ફાળો ગૌરવ સમાન છે.
જ્યારે નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં વર્ષ 2000થી ભાગ લઈ રહેલા અને પાંચ વખત બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલા અતુલભાઈ બારોટે જણાવ્યું, ‘આ વખતે મેં 517ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યુ છે. તો સાથે જુનિયર કેટેગરીમાંથી મારા પુત્ર ઋષિરાજ બારોટને પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં અમને બન્નેને એક સાથે વર્ષ 2012ની 56મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપમાંથી બ્રોન્ઝ મેડલ મળતાં આ ચેમ્પિયનશીપ યાદગાર બની ગઈ છે.’
RP / KP
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.38 % |
નાં. હારી જશે. | 18.99 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: