હવે, 3Gની કિંમતમાં 4G સર્વિસ મળશે
બેંગ્લોર :
એરટેલ મોબાઈલે ભારતમાં મોબાઈલ પર 4G સર્વિસ લોન્ચ કરીને ભારતના પ્રથમ 4G સર્વિસ પ્રોવાઈડર બનવાનું બહુમાન મેળવ્યું છે. સૌથી પહેલા આ સેવા બેંગ્લોરમાં શરૂ કરવામાં આવી છે. ભારતના અન્ય શહેરોના ગ્રાહકો પણ આનો લાભ મેળવી શકશે.
એરટેલે 4G સેવા 3Gની કિંમતો પર આપવાનો નિર્ણય કર્યો છે. 4G સર્વિસ દ્વારા વપરાશકર્તા એચડી વીડિયો કોઈપણ જાતના બફર વિના જોઈ શકશે અને માત્ર 3 મીનીટમાં ફોન પર ફૂલ લેન્થની મૂવી ડાઉનલોડ કરી શકશે. હાલમાં એવા સેવા માત્ર આઈફોન 5S અને 5C પર જ મળશે. ભારતમાં 4G સર્વિસ 2300 મેગાહર્ટઝના ફ્રિકવન્સી બેન્ડ પર મળી રહી છે. જેને ભારતમાં માત્ર આ બે ફોન જ સપોર્ટ કરે છે.
ભારતી એરટેલ ઈન્ડિયાના ડાયરેક્ટર ઓફ કન્ઝ્યુમર બિઝનેસ શ્રીની ગોપાલને જણાવ્યું હતું કે, અમને આશા છે કે આ બેંડને સપોર્ટ કરતાં ઘણા ડિવાઈસો ભારતમાં આવશે. ચીને પણ આ ફ્રિકવન્સી બેન્ડ પર 4G સ્પેકટ્રમ આપ્યું છે, જેના કારણે આ ડિવાઈસ બનાવવામાં મુશ્કેલી આવશે.
ભારતમાં 4G સ્પેકટ્રમની ફાળવણી 1800 મેગાહર્ટઝ પર કરવામાં આવી છે. જોકે, ઓપરેટરો તરફથી સેવા શરૂ કરવામાં થોડોક સમય લાગશે. એરટેલે મોડેમ અને ડોંગલ વડે ચાર શહેરોમાં 4G સેવા લોન્ચ કરી હતી. આ કંપનીના 95 લાખ ગ્રાહકો 4G ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. 4G શરૂ થયા બાદ એરટેલનો ઘણો ફાયદો થઈ શકે છે.
પોસ્ટપેઈડ ગ્રાહકો રૂપિયા 1500માં 30 દિવસ સુધી 10 જીબી ડેટા અપલોડ-ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત ઓછી કિંમતની સ્કીમોમાં પણ ઘણી ઓફર્સ છે. 4Gની સ્પીડ 3G કરતાં 10-15 ગણી વધારે હોય છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: