Home» Videos» Gujarat» Narendra modi vows to wipe tears of bundelkhand people

આંસૂ વહાવવા નહીં પણ લૂછવા આવ્યો છું: મોદી

જીજીએન ટીમ દ્વારા | October 25, 2013, 07:08 PM IST

 

ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં રેલીને સંબોંધતા રાહુલ ગાંધી અને યુપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. મોદીએ કહ્યુ કે હું આજે તમારી પાસે આંસુ સારવા નથી આવ્યો કે ન તો આંસુ વરસે એવી કથા કહેવા આવ્યો છું. પણ હું આજે તમને તમારા આંસૂ લૂછવા માટેનો વિશ્વાસ અપાવવા આવ્યો છું. મોદીએ કહ્યુ કે તમે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, હવે ભાજપનાં 60 મહિના આપો. અમે દેશનાં પરિસ્થિતી બદલી નાંખીશુ.

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots